AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : આ દેશમાં સમોસા ખાવા, બનાવવા અને વેચવા પર થઈ શકે છે સજા, જુઓ Video

સમોસા એ ભારતનો ખૂબ જ પ્રખ્યાત અને પ્રિય નાસ્તો છે. દરેક ભારતીયને સમોસા ખાવાનું પસંદ હોય છે. પરંતુ એક એવો દેશ છે જ્યાં સમોસા ખાવા પર પ્રતિબંધ છે. આ દેશમાં સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા માટે સજાની પણ જોગવાઈ છે. આનું કારણ જાણીને તમે ચોંકી જશો.

GK Quiz : આ દેશમાં સમોસા ખાવા, બનાવવા અને વેચવા પર થઈ શકે છે સજા, જુઓ Video
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 11:35 PM
Share

GK Quiz : સમોસા એ ભારતનો ખૂબ જ પ્રખ્યાત અને પ્રિય નાસ્તો (Breakfast) છે. દરેક ભારતીયને સમોસા ખાવાનું પસંદ હોય છે. પરંતુ એક એવો દેશ છે જ્યાં સમોસા ખાવા પર પ્રતિબંધ છે. આ દેશમાં સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા માટે સજાની પણ જોગવાઈ છે. આનું કારણ જાણીને તમે ચોંકી જશો.

સોમાલિયા દેશમાં સમોસા ખાવા પર પ્રતિબંધ છે. સોમાલિયામાં સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા માટે સજાની જોગવાઈ છે. સોમાલિયાના ઉગ્રવાદી જૂથો માને છે કે, સમોસાનો આકાર ત્રિકોણકાર છે, જે ખ્રિસ્તી સમુદાયના પવિત્ર પ્રતીક જેવું લાગે છે. તેથી સોમાલિયામાં સમોસા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, સોમાલિયામાં સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા માટે સજાની પણ જોગવાઈ છે.

આ પણ વાંચો GK Quiz: શું ગુજરાતમાં દોડે છે ભારતની સૌથી હાઈસ્પીડ ટ્રેન ? જાણો કઈ છે ભારતની સૌથી ઝડપી ટ્રેન

કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સોમાલિયામાં સમોસા ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે ભૂખમરાથી મૃત્યુ પામેલા પ્રાણીઓના માંસનો ઉપયોગ સમોસામાં કરવામાં આવતો હતો. એવું પણ કહેવામાં આવ્યું છે કે સમોસાનો આકાર આક્રમકતાનો આકાર છે.

જો કે, અમે તમને જણાવી દઈએ કે સમોસા બનાવવાની રીત પ્રાણીઓના માંસમાંથી નહીં પરંતુ બટેટા અને લોટમાંથી બનાવવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે, જે બટાકાને લોટમાં ભરીને તેને તળીને બનાવવામાં આવે છે. તમે તેને ચટણી સાથે પણ ખાઈ શકો છો. કહેવાય છે કે સમોસા ભારતમાંથી આવ્યા હતા. આ પછી તે અન્ય દેશોમાં લોકપ્રિય થવા લાગ્યા. સમોસાના ઈતિહાસની વાત કરીએ તો 16મી સદીના મુઘલ કાળમાં પણ સમોસાનો ઉલ્લેખ જોવા મળે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">