આ સરકારી યોજના સારા વ્યાજ સાથે ટેક્સમાં બચતનો લાભ આપે છે, જાણો યોજનાની સંપૂર્ણ વિગત

જો તમે આગામી દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ(Saving Schemes) માં કરી શકો છો.

આ સરકારી યોજના સારા વ્યાજ સાથે ટેક્સમાં બચતનો લાભ આપે છે, જાણો યોજનાની સંપૂર્ણ વિગત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 8:24 AM

જો તમે આગામી દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ(Saving Schemes) માં કરી શકો છો. આ યોજનાઓમાં તમને સારું વળતર મળે છે. આ ઉપરાંત તેમાં રોકાયેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો બેંક ડિફોલ્ટ થાય તો તમને માત્ર રૂ. 5 લાખ મળે છે પરંતુ પોસ્ટ ઓફિસ(Post Office)માં આવું થશે નહીં. આ સિવાય તમે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ્સમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકો છો. પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)નો પણ સમાવેશ થાય છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

કેટલું વ્યાજ મળે છે ?

પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ હાલમાં 6.8 ટકા વ્યાજ દર આપે છે. વ્યાજ વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે પરંતુ પરિપક્વતા પર ચૂકવવામાં આવે છે. તેમાં રૂ.1000નું રોકાણ કરવા પર પાંચ વર્ષના સમયગાળા પછી રકમ વધીને રૂ.1389.49 થાય છે.

કેટલું રોકાણ કરવું પોડસે? આ નાની બચત યોજનામાં ઓછામાં ઓછા રૂ.1000નું રોકાણ કરી શકાય છે. વ્યક્તિએ રૂ.100 ના ગુણાંકમાં રોકાણ કરવું પડશે. કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ખાતું કોણ ખોલાવી શકે?

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ત્રણ પુખ્ત વ્યક્તિઓ એકસાથે જોઈએન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ઉપરાંત આ યોજનામાં, માતાપિતા માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ અથવા સગીર વતી ખાતું પણ ખોલી શકે છે. આ યોજના હેઠળ 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પણ પોતાના નામે ખાતું ખોલાવી શકે છે.

મેચ્યોરિટી

આ નાની બચત યોજનામાં રોકાણ કરાયેલી રકમ થાપણની તારીખથી પાંચ વર્ષ પૂર્ણ થવા પર મેચ્યોર થાય છે.

યોજનાની અન્ય વિશેષતાઓ

  • આ યોજના હેઠળ ગમે તેટલા ખાતા ખોલાવી શકાય છે.
  • આ યોજના હેઠળ રોકાણ કરાયેલી રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કપાત માટે દાવો કરી શકાય છે.
  • નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં કેટલાક કિસ્સાઓમાં 5 વર્ષની FD પહેલા ખાતું બંધ થઈ શકે છે.
  • એક ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં અથવા જોઈન્ટ એકાઉન્ટના તમામ ખાતાધારકોના મૃત્યુના કિસ્સામાં ખાતું બંધ કરી શકાય છે.
  • આ ઉપરાંત કોર્ટના આદેશ પર એકાઉન્ટ બંધ કરી શકાય છે.

આ પણ વાંચો : ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, મોડી ચૂકવણી પર પણ લાગી શકે છે પેનલ્ટી

આ પણ વાંચો : Electra EV એ ડેવલોપ કરેલી TATA NANO ઇલેક્ટ્રિક કારમાં રતન ટાટા સવાર થયા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">