AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, મોડી ચૂકવણી પર પણ લાગી શકે છે પેનલ્ટી

આઈસીઆઈસીઆઈ ઇમરાલ્ડ ક્રેડિટ કાર્ડ (Emeralde Credit Card) ગ્રાહકોને આમાંથી રાહત આપવામાંમાં આવી છે. ખાસ વાત એ છે કે આ ફેરફાર 10મી ફેબ્રુઆરીથી લાગૂ થઈ ચુક્યા છે.

ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, મોડી ચૂકવણી પર પણ લાગી શકે છે પેનલ્ટી
ICICI Bank (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 1:16 PM
Share

ICICI બેંક તરફથી ક્રેડિટ કાર્ડ (ICICI Bank Credit Card) ગ્રાહકોને ક્રેડિટ કાર્ડમાં લાગત ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.હવે દરેક એડવાન્સ ચાર્જ પર 2.5 ટકાના દરે ચાર્જ લાગશે. ઉપરાંત બેન્ક તરફથી ક્રેડિટકાર્ડના લેટ પેમેન્ટ પર પણ ચાર્જ લાગશે. ફક્ત આઈસીઆઈસીઆઈ ઇમરાલ્ડ ક્રેડિટ કાર્ડ (Emeralde Credit Card) ગ્રાહકોને આમાંથી રાહત આપવામાંમાં આવી છે. ખાસ વાત એ છે કે આ ફેરફાર 10મી ફેબ્રુઆરીથી લાગૂ થઈ ચુક્યા છે.

લેટ પેમેન્ટ ચાર્જ એ વાત પર આધારિત છે કે કુલ બાકી રકમ કેટલી છે. જો ડ્યૂ રકમ 100 રૂપિયાથી પણ ઓછી હોય તો બેંક તરફથી કોઈ જ ચાર્જ વસૂલવામાં નહીં આવે. વધારે ડ્યૂ રકમ પર લેટ ચાર્જ લાગશે. ડ્યૂ રકમ 50,000 કે રૂપિયા કે તેનાથી વધારે હોવા પર બેંક તરફથી 1200 રૂપિયા લેટ ચાર્જ લગાવવામાં આવશે. કેટલી બાકી રકમ પર કેટલો ચાર્જ લાગશે?

– ડ્યૂ રકમ 101 થી 500 રૂપિયા હશે અને ચૂકવણી ન કરવા પર 100 રૂપિયા લેટ ફી લાગશે.

– ડ્યૂ રકમ 501થી 5000 રૂપિયા હશે તો 500 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 5001થી 10,000 રૂપિયા સુધીની બાકી રકમ પર 750 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 10,001થી 25,000 રૂપિયા સુધીની બાકી રકમ પર કાર્ડ ધારકે 900 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 25,001 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની બાકી રકમ માટે 1,000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 50,000 રૂપિયાથી વધુની બાકી રકમ પર લેટ ફૂ તરીકે 1200 રૂપિયા ચૂકવવા પડશે. SBI ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 500 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 501-1000 બાકી રકમ: ચાર્જ રૂ. 400

– 1,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1300

એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 100 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 100-500 બાકી રકમ: ચાર્જ રૂ. 100

– 501-5,000 બાકી રકમ: ચાર્જ રૂ. 600

– 5,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 800

– 10,001-25,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1,100

– 25,001-50,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1300

એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 300 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 300-500 બાકી રકમ: ચાર્જ રૂ. 100

– 501-1,000 બાકી રકમ: ચાર્જ રૂ. 500

– 1,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1,000 અન્ય બેંક કેટલી લેટ ફી વસૂલે છે?

અન્ય બેંકોની વાત કરીએ તો HDFC બેંક, એસબીઆઈ બેંક અને એક્સિસ બેંક 50,000 રૂપિયાથી વધારે બાકી રકમ પર ક્રમશ: 1,300,1,300 અને 1,000 રૂપિયા લેટ ફી વસૂલ કરે છે. ચેક રિટર્ન થવો અથવા ઓટો ડેબિટ પર ICICI બેંક કુલ રકમનો બે ટકા સુધીનો ચાર્જ લગાડે છે. આ માટે ન્યૂનતમ રકમ અમાઉન્ટ 500 રૂપિયા હશે.

આ પણ વાંચો :West Bengal School Reopening: પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શાળાઓ ક્યારે ખુલશે? અહીં તપાસો નવું અપડેટ્સ

આ પણ વાંચો :કચ્છમાં પ્રાકૃતિક ખેતીના કામોથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રભાવિત થયા, તેમણે પ્રાકૃતિક ખેતી અંગેના કામોને નિહાળ્યા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">