AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, મોડી ચૂકવણી પર પણ લાગી શકે છે પેનલ્ટી

આઈસીઆઈસીઆઈ ઇમરાલ્ડ ક્રેડિટ કાર્ડ (Emeralde Credit Card) ગ્રાહકોને આમાંથી રાહત આપવામાંમાં આવી છે. ખાસ વાત એ છે કે આ ફેરફાર 10મી ફેબ્રુઆરીથી લાગૂ થઈ ચુક્યા છે.

ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, મોડી ચૂકવણી પર પણ લાગી શકે છે પેનલ્ટી
ICICI Bank (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 1:16 PM
Share

ICICI બેંક તરફથી ક્રેડિટ કાર્ડ (ICICI Bank Credit Card) ગ્રાહકોને ક્રેડિટ કાર્ડમાં લાગત ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.હવે દરેક એડવાન્સ ચાર્જ પર 2.5 ટકાના દરે ચાર્જ લાગશે. ઉપરાંત બેન્ક તરફથી ક્રેડિટકાર્ડના લેટ પેમેન્ટ પર પણ ચાર્જ લાગશે. ફક્ત આઈસીઆઈસીઆઈ ઇમરાલ્ડ ક્રેડિટ કાર્ડ (Emeralde Credit Card) ગ્રાહકોને આમાંથી રાહત આપવામાંમાં આવી છે. ખાસ વાત એ છે કે આ ફેરફાર 10મી ફેબ્રુઆરીથી લાગૂ થઈ ચુક્યા છે.

લેટ પેમેન્ટ ચાર્જ એ વાત પર આધારિત છે કે કુલ બાકી રકમ કેટલી છે. જો ડ્યૂ રકમ 100 રૂપિયાથી પણ ઓછી હોય તો બેંક તરફથી કોઈ જ ચાર્જ વસૂલવામાં નહીં આવે. વધારે ડ્યૂ રકમ પર લેટ ચાર્જ લાગશે. ડ્યૂ રકમ 50,000 કે રૂપિયા કે તેનાથી વધારે હોવા પર બેંક તરફથી 1200 રૂપિયા લેટ ચાર્જ લગાવવામાં આવશે. કેટલી બાકી રકમ પર કેટલો ચાર્જ લાગશે?

– ડ્યૂ રકમ 101 થી 500 રૂપિયા હશે અને ચૂકવણી ન કરવા પર 100 રૂપિયા લેટ ફી લાગશે.

– ડ્યૂ રકમ 501થી 5000 રૂપિયા હશે તો 500 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 5001થી 10,000 રૂપિયા સુધીની બાકી રકમ પર 750 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 10,001થી 25,000 રૂપિયા સુધીની બાકી રકમ પર કાર્ડ ધારકે 900 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 25,001 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની બાકી રકમ માટે 1,000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 50,000 રૂપિયાથી વધુની બાકી રકમ પર લેટ ફૂ તરીકે 1200 રૂપિયા ચૂકવવા પડશે. SBI ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 500 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 501-1000 બાકી રકમ: ચાર્જ રૂ. 400

– 1,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1300

એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 100 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 100-500 બાકી રકમ: ચાર્જ રૂ. 100

– 501-5,000 બાકી રકમ: ચાર્જ રૂ. 600

– 5,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 800

– 10,001-25,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1,100

– 25,001-50,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1300

એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 300 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 300-500 બાકી રકમ: ચાર્જ રૂ. 100

– 501-1,000 બાકી રકમ: ચાર્જ રૂ. 500

– 1,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1,000 અન્ય બેંક કેટલી લેટ ફી વસૂલે છે?

અન્ય બેંકોની વાત કરીએ તો HDFC બેંક, એસબીઆઈ બેંક અને એક્સિસ બેંક 50,000 રૂપિયાથી વધારે બાકી રકમ પર ક્રમશ: 1,300,1,300 અને 1,000 રૂપિયા લેટ ફી વસૂલ કરે છે. ચેક રિટર્ન થવો અથવા ઓટો ડેબિટ પર ICICI બેંક કુલ રકમનો બે ટકા સુધીનો ચાર્જ લગાડે છે. આ માટે ન્યૂનતમ રકમ અમાઉન્ટ 500 રૂપિયા હશે.

આ પણ વાંચો :West Bengal School Reopening: પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શાળાઓ ક્યારે ખુલશે? અહીં તપાસો નવું અપડેટ્સ

આ પણ વાંચો :કચ્છમાં પ્રાકૃતિક ખેતીના કામોથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રભાવિત થયા, તેમણે પ્રાકૃતિક ખેતી અંગેના કામોને નિહાળ્યા

Follow Us
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">