બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને કોરોના હોવાની પુષ્ટી, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

કોરોના વાયરસનું સંક્રમણ ભારત સહિત દુનિયાના તમામ દેશમાં છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા મુજબ દુનિયાભરમાં 5 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે. ત્યારે 24 હજારથી વધારે લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. ભારતમાં કોરોનાના 700 કેસ પોઝિટીવ જોવા મળ્યા છે અને અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે.   Web Stories View […]

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને કોરોના હોવાની પુષ્ટી, રિપોર્ટ આવ્યો પોઝિટીવ
Follow Us:
| Updated on: Mar 27, 2020 | 12:29 PM

કોરોના વાયરસનું સંક્રમણ ભારત સહિત દુનિયાના તમામ દેશમાં છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા મુજબ દુનિયાભરમાં 5 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે. ત્યારે 24 હજારથી વધારે લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. ભારતમાં કોરોનાના 700 કેસ પોઝિટીવ જોવા મળ્યા છે અને અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ચૂક્યા છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસન કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તે કોરોનાથી સંક્રમિત છે. બ્રિટિશ વડાપ્રધાનનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ પહેલા પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની જાણકારી સામે આવી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાયરસના પગલે GPSCની 29 માર્ચ અને 12 એપ્રિલે યોજાનારી પરીક્ષા રદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">