Sri Lankaના નવા PM વિક્રમસિંઘે 12 કલાક માટે કર્ફ્યુમાં આપી રાહત, ટૂંક સમયમાં નવી કેબિનેટની થશે રચના

ભારતે આ વર્ષે જાન્યુઆરીથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને (Srilanka) ત્રણ અબજ ડોલરથી વધુની લોન આપી છે. શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદી મેળવ્યા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. વડાપ્રધાન વિક્રમસિંઘેએ કહ્યું છે કે, 'મેં જે કામ હાથમાં લીધું છે તે હું કરીશ.'

Sri Lankaના નવા PM વિક્રમસિંઘે 12 કલાક માટે કર્ફ્યુમાં આપી રાહત, ટૂંક સમયમાં નવી કેબિનેટની થશે રચના
Curfew relaxed for 12 hours in Sri Lanka Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 6:42 PM

ગંભીર આર્થિક સંકટથી પીડિત શ્રીલંકાના નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે (Ranil Wickremesinghe) દેશવ્યાપી કર્ફ્યુમાં 12 કલાકની છૂટછાટની જાહેરાત કરી છે. વડાપ્રધાને એવા સમયે કર્ફ્યુમાં (Sri Lanka Curfew) રાહત આપવાની જાહેરાત કરી છે, જ્યારે દેશમાં નવી કેબિનેટની રચનાની માંગ ઝડપથી વધી રહી છે. નાદારીની આરે ઊભું શ્રીલંકા અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી (Sri Lanka Crisis) પસાર થઈ રહ્યું છે. અહીં ઈંધણની ભારે અછત છે. ખાદ્યપદાર્થોના ભાવ આસમાને છે. શ્રીલંકાના કેટલાક નાગરિકોને દિવસમાં બે સમયનું ભોજન પણ નથી મળી રહ્યું. પાવર કટ પણ અહીં મોટી સમસ્યા છે.

પાંચ વખતના વડાપ્રધાન રહેલા વિક્રમસિંઘેને ગુરુવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દ્વારા છઠ્ઠી વખત દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિક્રમસિંઘેએ શુક્રવારે ચેતવણી આપી હતી કે દેશની સૌથી ખરાબ આર્થિક કટોકટી સુધરતા પહેલા વધુ ખરાબ થવા જઈ રહી છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થાને ‘તૂટેલી’ ગણાવતા, તેમણે કહ્યું કે શ્રીલંકાના લોકોને તેમનો સંદેશ છે ‘ધીરજ રાખો, હું ટૂંક સમયમાં વસ્તુઓ પાટા પર લઈ જઈશ’.

ભારત શ્રીલંકાને સતત મદદ કરી રહ્યું છે

નોંધનીય છે કે આર્થિક સંકટનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતાથી નારાજ લોકોએ દેશમાં હિંસક પ્રદર્શનો કર્યા હતા, જે બાદ મહિન્દા રાજપક્ષેને સોમવારે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. દેશના 26માં વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળનાર વિક્રમસિંઘેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ સુનિશ્ચિત કરશે કે દેશના તમામ પરિવારોને દિવસમાં ત્રણ વખત ભોજન મળે. શ્રીલંકામાં ચાલી રહેલા સંકટ વચ્ચે ભારત પીડિત દેશને સતત મદદ કરી રહ્યું છે અને જરૂરી વસ્તુઓ પૂરી પાડી રહ્યું છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ત્રણ અબજ ડોલરથી વધુની લોન આપી હતી

ભારતે આ વર્ષે જાન્યુઆરીથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ત્રણ અબજ ડોલરથી વધુની લોન આપી છે. આ સિવાય ભારતે 65,000 ટન યુરિયાના તાત્કાલિક પુરવઠાની ખાતરી પણ આપી છે, જેનો ઉપયોગ ડાંગરની ખેતી માટે કરવામાં આવશે. શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદી મેળવ્યા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. વડાપ્રધાન વિક્રમસિંઘેએ કહ્યું છે કે ‘મેં જે કામ હાથ ધર્યું છે તે હું કરીશ.’ દરમિયાન શ્રીલંકામાં મોટાભાગના વિરોધ પક્ષોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની વચગાળાની સરકારમાં જોડાશે નહીં. જોકે દેવાથી ડૂબેલા દેશમાં સ્થિતિ સુધારવામાં મદદ કરવા માટે અમે બહારથી આર્થિક નીતિઓને સમર્થન આપીશું.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">