Srilanka: શ્રીલંકામાં ભારતીય માછીમારના છુટકારાની કિંમત બે કરોડ રૂપિયા, કોર્ટનો નિર્દેશ

શ્રીલંકામાં એક ભારતીય માછીમારના છુટકારાની કિંમત સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. શ્રીલંકાની અદાલતે દરેક ભારતીય માછીમારને છોડાવવાની કિંમત 2 કરોડ રૂપિયા નક્કી કરી છે. હાલમાં તેમની પાસે 85 ભારતીય બોટ છે.

Srilanka: શ્રીલંકામાં ભારતીય માછીમારના છુટકારાની કિંમત બે કરોડ રૂપિયા, કોર્ટનો નિર્દેશ
શ્રીલંકામાં ભારતીય માછીમારના છુટકારાની કિંમત બે કરોડ રૂપિયાImage Credit source: Symbolic PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 12:25 PM

srilanka: તામિલનાડુના રામનાથપુરમના માછીમારો શ્રીલંકા (Srilanka)ની અદાલત દ્વારા નક્કી કરાયેલી રકમથી ચોંકી ગયા છે. કોર્ટે દરેક ભારતીય માછીમાર (Indian fishermen)ની મુક્તિ માટે 2 કરોડ રૂપિયાની જામીન રકમ નક્કી કરી છે. ઓલ મિકેનાઇઝ્ડ બોટ એસોસિએશનના ટોચના સભ્યએ આ માહિતી આપી હતી. શ્રીલંકાની નૌકાદળે 23 માર્ચે 13 ભારતીય માછીમારોની તેમના દેશની જળસીમામાં માછીમારી કરવા બદલ ધરપકડ કરી હતી.ઓલ મિકેનાઇઝ્ડ બોટ એસોસિએશન (Boat Association)ના પ્રમુખ પી. જેસુરાજે જણાવ્યું હતું કે “અમને એ સાંભળીને આશ્ચર્ય થયું છે કે કોર્ટે દરેક માછીમારના છુટકારા માટે 2 કરોડ રૂપિયાની રકમ નક્કી કરી છે.

માછીમારો 2 કરોડ રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરશે? જો તેની પાસે આટલી મોટી રકમ હોત તો તે આ વ્યવસાયમાં કેમ આવ્યા હોત, જેસુરાજના જણાવ્યા અનુસાર 85 ભારતીય બોટ હજુ પણ શ્રીલંકાના કબજામાં છે. અભિનેતા કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મૈયમે પણ એક સંદેશમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કેવી રીતે શ્રીલંકાની અદાલતે ગરીબ માછીમારોની મુક્તિ માટે જામીન તરીકે 2 કરોડ રૂપિયાની રકમ નક્કી કરી છે.

ગયા મહિને ભારત સરકારે કહ્યું હતું કે તે શ્રીલંકાના નૌકાદળ દ્વારા તમિલનાડુના માછીમારોની અટકાયતનો મુદ્દો પાડોશી દેશ સાથે ઉચ્ચ સ્તરે ઉઠાવી રહી છે. જણાવી દઈએ કે આ મુદ્દે બંને દેશો વચ્ચે જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક પણ યોજાઈ હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ મુદ્દો લોકસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ધારાશાસ્ત્રીઓએ કહ્યું હતું કે શ્રીલંકન નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં તમિલનાડુના માછીમારોને હેરાન કરવાનું ચાલુ રાખે છે અને વર્ષોથી મોટી સંખ્યામાં માછીમારોની અટકાયત કરવામાં આવી છે અને તેમની બોટ જપ્ત કરવામાં આવી છે. વિદેશ રાજ્ય મંત્રીએ આ વિષય પર જણાવ્યું હતું કે ભારત સરકાર તેના નાગરિકોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, પછી ભલે તે વિદ્યાર્થીઓ, કામદારો અથવા કોઈપણ ભારતીય નાગરિક હોય.

ભારતીય માછીમારોનો મુદ્દો શ્રીલંકા સરકાર સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. ઉચ્ચતમ સ્તરે આના પરિણામે મોટી સંખ્યામાં માછીમારોને મુક્ત કરવામાં અને પરત મોકલવામાં આવ્યા. મુરલીધરને એ પણ માહિતી આપી હતી કે, શ્રીલંકાની કસ્ટડીમાં રહેલા માછીમારોને મુક્ત કરવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે, અમારા માટે આ મામલો ગંભીર ચિંતાનો અને અત્યંત મહત્વનો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો  : PM Narendra Modi ની આ યોજનાએ રેકોર્ડબ્રેક 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને 18.60 લાખ કરોડ રૂપિયાની લોન આપી

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">