AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હમાસના રસ્તે ચાલી રહ્યુ છે પાકિસ્તાન, હવે શું ભારત પણ કરશે ઈઝરાયેલ વાળી?- વાંચો

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર ટુ નેશન થિયરીના સિદ્ધાંતને માને છે. આથી તેઓ હિંદુઓ અને મુસલમાનોને અલગ દેશ માને છે. કાશ્મીર કબજે કરવા માટે તેનો આ તર્ક એવો જ છે જેવુ હમાસ ઈઝરાયેલને નષ્ટ કરી દેવા માટે કરે છે.

હમાસના રસ્તે ચાલી રહ્યુ છે પાકિસ્તાન, હવે શું ભારત પણ કરશે ઈઝરાયેલ વાળી?- વાંચો
| Updated on: May 11, 2025 | 8:32 PM
Share

પાકિસ્તાન તેના જન્મથી લઈને આજ સુધી ક્યારેય એક લોકશાહી દેશ બની શક્યો જ નહીં. જે દેશનો જન્મ જ એક ખોટા સિદ્ધાંતને આધારે થયો હોય તેના વિકાસની આશા તો કેવી રીતે રાખી શકાય. પહલગામ હુમલા પહેલા જે રીતે પાકિસ્તાની સેના પ્રમુખ આસીમ મુનીરે હિંદુ-મુ્સ્લિમ કર્યુ. પહલગામ હુમલા બાદ જે પ્રકારે પાકિસ્તાનના મંત્રીઓએ પરમાણુ હુમલાની ધમકી આપી, એ કોઈ કારણ વગર ન હતુ. વાસ્તવમાં પાકિસ્તાન એક જવાબદાર દેશ હોવાની આશા રાખી જ ન શકાય. અમેરિકા જેવા શક્તિશાળી દેશથી પાકિસ્તાન ખૂંખાર આતંકી ઓસામા બિન લાદેનને છુપાવે છે. અમેરિકાએ જણાવ્યા વિના જ એબોટાબાદમાં ઓપરેશન કર્યુ. તેને પહેલેથી જ ખબર હતી કે પાકિસ્તાન પર ભરોસો કરી શકાય તેમ નથી. આજ કારણ છે કે ઓપરેશન સિંદૂર બાદ એ માની લેવુ કે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓનો જડમૂળમાંથી ખાત્મો કરી નાખવામાં આવશે એ મોટી ભૂલ ગણાશે. ભારતીય સેનાએ પાકિસ્તાન સાથે બહુ લાંબી લડાઈ લડવા માટે તૈયાર રહેવુ પડશે. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">