AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News : પાકિસ્તાનમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે સૈનિકો અને બે આતંકવાદીઓ માર્યા ગયા

Pakistan News : પાકિસ્તાનના ઉત્તર વજીરિસ્તાનમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓની સાથે સેનાના બે જવાનો પણ માર્યા ગયા છે. સેનાએ આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે.

Pakistan News : પાકિસ્તાનમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે સૈનિકો અને બે આતંકવાદીઓ માર્યા ગયા
Pakistan News
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 6:09 PM
Share

Lahore : પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં બે પાક સૈનિકો અને બે આતંકવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર બે આતંકીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તે જ સમયે, રાજ્યના ઉત્તર વજીરિસ્તાનમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દુર્ઘટનામાં બે આતંકવાદીઓ સહિત સેનાના બે જવાન શહીદ થયા છે.

આ પણ વાંચો : Pakistanમાં મોટી ‘ગેમ’!, પનામા પેપર્સ કેસ 7 વર્ષ પછી ફરી ખુલ્યો, શરીફ પરિવાર પર મુશ્કેલી વધી

કુલ ચાર આતંકવાદીઓ માર્યા ગયા

સેનાએ આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે.સેનિટાઈઝેશન અભિયાન હેઠળ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે પણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં કુલ ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેનાએ દાવો કર્યો છે કે, તેણે ઉત્તર વજીરિસ્તાન વિસ્તારને આતંકવાદીઓના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો છે. અત્યાર સુધી તે તાલિબાનોનો ગઢ હતો.

આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે

તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટ 2021ના રોજ તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની સત્તા કબજે કરી લીધી છે. સેનાએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું કે, આ વિસ્તારમાં હાજર આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો છે. આપણા બહાદુર સૈનિકો અમારો સંકલ્પ પૂરો કરવામાં મક્કમતાથી લાગેલા છે

એક દિવસ પહેલા પણ સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા

ARY ન્યૂઝના અહેવાલ મુજબ, એક દિવસ પહેલા ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાના એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમારા જવાનોએ આતંકવાદીઓના ગોળીબારનો જોરદાર જવાબ આપ્યો, જેના પરિણામે બે આતંકવાદીઓ માર્યા ગયા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી
ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
g clip-path="url(#clip0_868_265)">