Kheibar Shekan: ઈરાને બનાવી બેલેસ્ટિક મિસાઈલ, ઈઝરાયેલ અને અમેરિકી મિલિટરી બેઝને નિશાન બનાવી શકે છે

ઈરાને પોતાની બેલેસ્ટિક મિસાઈલ વિકસાવી છે. તેણે કહ્યું છે કે જો અમેરિકા તેના પર લાગેલા પ્રતિબંધો હટાવે છે તો તે હથિયારોનો સૌથી મોટો નિકાસકાર બની શકે છે.

Kheibar Shekan: ઈરાને બનાવી બેલેસ્ટિક મિસાઈલ, ઈઝરાયેલ અને અમેરિકી મિલિટરી બેઝને નિશાન બનાવી શકે છે
Iran developed New Ballistic Missile Kheibar Shekan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 4:28 PM

ઈરાને એક નવી બેલેસ્ટિક મિસાઈલ (Ballistic Missile) વિકસાવી છે, જે 1,450 કિમીના અંતર સુધી પ્રહાર કરી શકે છે. તેના દ્વારા ઈરાન ખાડી દેશોની રાજધાની ઈઝરાયેલ અને મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. અહીંના સરકારી ટીવીએ જણાવ્યું છે કે આ સપાટીથી સપાટી પર માર કરનાર મિસાઈલનું નામ ‘ખૈબર શેકન’ (Kheibar Shekan) છે. તેનું નામ પયગંબર મુહમ્મદની 7મી સદીના હિજાઝ પ્રદેશમાં ખૈબરમાં લશ્કરી વિજય બાદ રાખવામાં આવ્યું છે. જે હવે સાઉદી અરેબિયામાં છે.

સૈન્ય પ્રવક્તાએ કહ્યું, ‘આ લાંબા અંતરની મિસાઈલને દેશની અંદર જ વિકસાવવામાં આવી છે. તે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. મિસાઈલ ઉચ્ચ ચોકસાઈ ધરાવે છે અને ઘન ઈંધણ દ્વારા સંચાલિત છે. આ મિસાઈલ ઢાલને પણ ભેદવામાં સક્ષમ છે. ઈરાનના સશસ્ત્ર દળોના વડા મેજર જનરલ મોહમ્મદ બાગેરીએ જણાવ્યું હતું કે તેહરાનનો હથિયાર કાર્યક્રમ ઝડપી ગતિએ આગળ વધશે. અમે જથ્થા અને ગુણવત્તા બંનેની દ્રષ્ટિએ અમારી મિસાઈલ શક્તિની શ્રેષ્ઠતા અને વૃદ્ધિના માર્ગ પર આગળ વધવાનું ચાલુ રાખીશું.

મિડલ ઈસ્ટમાં ઈરાન પાસે મિસાઈલોનો સૌથી મોટો ભંડાર છે. ગયા વર્ષે તેણે સૈન્ય અભ્યાસના ભાગરૂપે 16 બેલેસ્ટિક મિસાઈલો લોન્ચ કરી હતી. આને ઈરાની સેનાપતિઓ દ્વારા ઈઝરાયેલને ચેતવણી આપવાનું પગલું કહેવામાં આવ્યું હતું. બઘેરીએ કહ્યું કે ઈરાન લશ્કરી સાધનોમાં આત્મનિર્ભર છે અને જો યુએસ પ્રતિબંધો હટાવવામાં આવે તો તે વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર નિકાસકાર બની શકે છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IISS) એ કહ્યું કે ઈરાન પાસે લગભગ 20 પ્રકારની બેલેસ્ટિક મિસાઈલો છે. આ સાથે તેની પાસે ક્રુઝ મિસાઈલ અને ડ્રોન પણ છે. તેમની ક્ષમતા અલગ છે. કિયામ-1 મિસાઇલની રેન્જ 800 કિમી છે, જ્યારે ગદર-1ની રેન્જ 1800 કિમી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

IISS લંડનની થિંક ટેન્ક છે. તે કહે છે કે ઈરાનની વર્તમાન પ્રાથમિકતા તેની મિસાઈલોની ક્ષમતાને વિસ્તૃત કરવાની છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટોમાં બેલિસ્ટિક મિસાઈલનો વિકાસ એજન્ડામાં નથી, પરંતુ ગલ્ફમાં યુએસના ઘણા સહયોગી માને છે કે તે હોવું જોઈએ. જો તેણે તેનો વિકાસ કર્યો છે. ઈરાનની બેલેસ્ટિક મિસાઈલો પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે અનુકૂળ થઈ શકે છે.

બીજી તરફ ઈઝરાયેલનું કહેવું છે કે જો વિયેનામાં મંત્રણા નિષ્ફળ જશે તો તે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. આ વાટાઘોટા 2015ના ઈરાન પરમાણુ કરારને પુનઃસ્થાપિત કરવા માટે થઈ રહી છે. જેના કારણે અમેરિકા 2018માં બહાર થઈ ગયું હતું. ત્યારથી ઈરાન આ કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ઈરાન આ સમજૂતીના નિયમોનું પાલન કરવાના બદલામાં પોતાના પર લાગેલા પ્રતિબંધો હટાવવાની માંગ કરી રહ્યું છે.

આ પણ વાંચો – Cousin Marriage in Pakistan: પાકિસ્તાનમાં પિતરાઈ ભાઈઓ સાથે લગ્નને કારણે આ રોગના જોખમમાં થયો છે વધારો

આ પણ વાંચો – Hijab Controversy: કર્ણાટક હિજાબ વિવાદમાં અમેરિકાની એન્ટ્રી, કહ્યું કે, હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">