ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં સબ-વેની બહાર ગોળી મારી હત્યા કરાઈ, ટોરન્ટો પોલીસે પરિવારને ફોન કરી આપી માહિતી

કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ગાઝિયાબાદના સાહિબાબાદ વિસ્તારનો રહેવાસી કાર્તિક વાસુદેવ (Kartik Vasudev) અભ્યાસ કરવા કેનેડા(Canada) ના ટોરોન્ટો ગયો હતો.

ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં સબ-વેની બહાર ગોળી મારી હત્યા કરાઈ, ટોરન્ટો પોલીસે પરિવારને ફોન કરી આપી માહિતી
ભારતીય વિદ્યાર્થીની કેનેડામાં સબ-વેની બહાર ગોળી મારી હત્યા કરાઈImage Credit source:
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 10:44 AM

Indian Student: કેનેડાના ટોરોન્ટોમાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થી (Indian Student Died in Canada) ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (Ghaziabad)ના સાહિબાબાદનો રહેવાસી છે. પુત્રના મોતથી પરિવાર આઘાતમાં છે. વિદ્યાર્થીનું નામ કાર્તિક વાસુદેવ (Kartik Vasudev) જણાવવામાં આવી રહ્યું છે. તે અભ્યાસ કરવા કેનેડાના ટોરોન્ટો ગયો હતો. અભ્યાસની સાથે સાથે કાર્તિક ત્યાં એક રેસ્ટોરન્ટમાં પાર્ટ ટામ કામ કરતો હતો. પરિવારે આ ઘટના બાદ કેનેડા એમ્બેસીનો સંપર્ક કર્યો છે.

કાર્તિક જાન્યુઆરીમાં અભ્યાસ માટે કેનેડા ગયો હતો. વિદ્યાર્થી કાર્તિક વાસુદેવના પરિવારજનોએ જણાવ્યું કે, કેનેડામાં સાંજે લગભગ 5 વાગે તે મેટ્રો સ્ટેશનની બહાર આવ્યો કે તરત જ કોઈએ તેના પર ગોળીબાર કર્યો હતો. પરિવારને શંકા છે કે લૂંટના કારણે તેના પર ગોળી ચલાવવામાં આવી છે. તેને ટોરન્ટો પોલીસનો ફોન આવ્યો જેમાં તેણે કહ્યું કે કાર્તિક હવે આ દુનિયામાં નથી. હાલમાં તેની પાસે આનાથી વધુ માહિતી નથી. અહેવાલો અનુસાર કાર્તિકના પિતા અને અન્ય સંબંધીઓએ ભારતીય દૂતાવાસને વિદ્યાર્થીનો મૃતદેહ લાવવાની માંગ કરી છે.

 વાસુદેવ તેમના પરિવારના સૌથી પ્રિય સંતાન

મળતી માહિતી મુજબ કાર્તિક બે ભાઈઓમાં સૌથી મોટો હતો. તે જ સમયે કાર્તિકના પિતા ગુરુગ્રામમાં કામ કરે છે અને ગાઝિયાબાદના સાહિબાબાદમાં રહે છે. પુત્રના મૃત્યુના સમાચારથી પરિવારની હાલત ખરાબ છે. વિદેશથી આવેલા આ સમાચાર બાદ આસપાસના વિસ્તારમાં પણ વાતાવરણ ગમગમી ઉઠ્યું છે. કાર્તિક નાનપણથી જ ભણવામાં ખુબ હોંશિયાર હતો. સગા સંબંધીઓ વાસુદેવના ઘરે પહોંચીને પરિવારને સાંત્વના આપી રહ્યો છે. મળતી માહિતી મુજબ, વાસુદેવ બાળપણથી જ વાંચન અને લેખનમાં ખૂબ જ હોંશિયાર હતો. વાસુદેવ તેમના પરિવારનો સૌથી પ્રિય સંતાન હતો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આજુબાજુના લોકો પણ તેને ખૂબ જ પ્રેમ કરતા હતા, કેનેડામાં ગોળી માર્યા બાદ તેના મૃત્યુના સમાચાર કેનેડાથી  આવતા જ તેની જૂની વાતોને યાદ કરીને દરેક લોકો રડી પડ્યા છે. ગત માર્ચ મહિનામાં કેનેડાના ઓન્ટારિયોમાં થયેલા રોડ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીના મોત થયા હતા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : Ukraine War: રશિયાએ 45 દિવસમાં 5,149 ગુના કર્યા, અત્યાર સુધીમાં 19,000 રશિયન સૈનિકોના મોત

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">