LAC પર તણાવની સ્થિતિ વચ્ચે ભારત અને જાપાનની નૌસેનાએ હિંદ મહાસાગરમાં કર્યો યુદ્ધ અભ્યાસ

ચીન અને ભારત વચ્ચે સીમા પર વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદની વચ્ચે જાપાનની નેવી સાથે ભારતીય નેવીએ યુદ્ધ અભ્યાસ કર્યો હતો. બંને દેશની નૌસેના દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી હતી. જાપાનની સમુદ્રી સેલ્ફ ડિફેન્સ ફોર્સે એક નિવેદનમાં કહ્યું કે આ યુદ્ધ અભ્યાસ બંને દેશની સૈન્ય સમજણમાં વધારો કરશે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

LAC પર તણાવની સ્થિતિ વચ્ચે ભારત અને જાપાનની નૌસેનાએ હિંદ મહાસાગરમાં કર્યો યુદ્ધ અભ્યાસ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 26, 2020 | 4:31 PM

ચીન અને ભારત વચ્ચે સીમા પર વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદની વચ્ચે જાપાનની નેવી સાથે ભારતીય નેવીએ યુદ્ધ અભ્યાસ કર્યો હતો. બંને દેશની નૌસેના દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી હતી. જાપાનની સમુદ્રી સેલ્ફ ડિફેન્સ ફોર્સે એક નિવેદનમાં કહ્યું કે આ યુદ્ધ અભ્યાસ બંને દેશની સૈન્ય સમજણમાં વધારો કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

india-held-naval-exercises-with-japan-amidst-conflict-with-china

આ પણ વાંચો :  ગુજરાતના ખેડૂતોને ડીઝલમાં સબસિડી મળશે કે નહીં? જાણો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો જવાબ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારત અને જાપાન વચ્ચે નૌસેના યુદ્ધ અભ્યાસ કોઈ નવી વાત નથી કારણ તે ચાલુ જ રહે છે. જો કે ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે તેને અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યો છે. ભારતીય નૌસેના વાઈસ એડમિરલે કહ્યું કે આપણે આપણાં મિત્રોની વધુ નજીક જવાની જરૂર છે અને ચીન જાણે છે કે તેને જાપાન અને અમેરિકા સાથે સંબંધ સારા નથી. ઉલ્લેખનીય છે કે હિંદ મહાસાગરમાં ભારતીય અને જાપાનીઝ નેવીએ યુદ્ધ અભ્યાસ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય નૌસેના 2 જહાજ અને જાપાનની નૌસેનાના 2 જહાજ આ યુદ્ધ અભ્યાસમાં જોડાયા હતા. ભારતના આઈએનએસ રાણા અને આઈએનએસ કુલિશે ભાગ લીધો હતો તો જાપાનના જેએસ કશિમા અને જેએસ શમાયુકીએ હાજરી નોંધાવી હતી. નવી દિલ્હી ખાતે જાપાનના રાજદૂતે કહ્યું કે છેલ્લાં 3 વર્ષમાં આ 15મો યુદ્ધ અભ્યાસ છે. દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે આ અભ્યાસનું મહત્વ સંચાર પ્રશિક્ષણનું છે. આમ ભારત અને ચીન વચ્ચેની તણાવની સ્થિતિ છે ત્યારે આ યુદ્ધ અભ્યાસ ઘણું મહત્વ રાખે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">