ચીનમાં કોરોનાનો કહેર : 27 શહેરોમાં લોકડાઉન, 165 મિલિયન નાગરિકો ઘરોમાં કેદ

ચીનના કોરોનાના કેસ વધતા 27 શહેરોમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. લોકડાઉન દરમિયાન કડકાઈ એટલી છે કે 16.5 કરોડ લોકોને ઘરોમાં રહેવાની ફરજ પડી છે.

ચીનમાં કોરોનાનો કહેર : 27 શહેરોમાં લોકડાઉન, 165 મિલિયન નાગરિકો ઘરોમાં કેદ
Increased corona cases in China (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 10:28 AM

વિશ્વના અન્ય દેશોની સાથે હવે ચીનમાં (china) પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે અહીં 27 શહેરોમાં લોકડાઉન (lockdown) લગાવવું પડ્યું છે. લોકડાઉન દરમિયાન કડકાઈ દાખવવામાં આવી છે, જેના કારણે 16.5 કરોડ લોકોને તેમના ઘરમાં કેદ રહેવાની ફરજ પડી છે. સરકારની કડક નીતિ અને શૂન્ય કોવિડ નીતિ (Zero covid policy) નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. હાલત એ છે કે જે લોકો ખાદ્યપદાર્થો એકત્રિત કરી શક્યા નથી, તેઓને ભારે મુશ્કેલીથી ભોજન મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ લોકો 24 કલાક ભૂખ્યા રહે છે અને પછી બીજા દિવસે તેમને 1 કલાક માટે ખાદ્યપદાર્થો ખરીદવાની છૂટ મળે છે.

શૂન્ય કોવિડ નીતિ હેઠળ ચીન અત્યાચાર કરી રહ્યું છે

તમને જણાવી દઈએ કે કોરોનાની મહામારી દરમિયાન ચીન તેની ઝીરો કોવિડ પોલિસીને વળગી રહ્યું છે. આ અંતર્ગત લોકડાઉન, માસ ટેસ્ટિંગ, ક્વોરેન્ટાઇન અને શહેરોની સરહદ બંધ કરવા જેવા કડક પગલાં લેવાઈ રહ્યાં છે, લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે, કોરોના વાયરસથી બચાવવા માટે ભારે નિયમોનો ભંગ કરનારને ભારે દંડ અને જેલની સજા કરવામાં આવી રહી છે. ચીનની કડકાઈ છતાં પણ કોરોના સંક્રમણની ગતિ ઓછી થઈ રહી નથી. આ કડક પ્રતિબંધોને કારણે લોકો ભૂખે મરવા મજબૂર છે.

આ વર્ષે માર્ચમાં ચીનમાં અચાનક કેસ વધ્યાં

આ વર્ષે માર્ચમાં, ચીનમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થવા લાગ્યો, ચીનમાં કોરોનાના કેસ વેગ પકડ્યો છે. જે 2020 ની શરૂઆતમાં વુહાનમાં પ્રારંભિક ફાટી નીકળ્યા કરતાં વધુ ઝડપી છે. કોરોના મહામારી ફાટી નીકળવાના પ્રારંભિક તબક્કા દરમિયાન ઉત્તરપૂર્વ જીલિન પ્રાંત બહુ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. ગુરુવારે, 3.55 મિલિયનથી વધુ રહેવાસીઓની સંયુક્ત વસ્તી ધરાવતા ચાંગચુન અને જિલિન સિટીના અધિકારીઓએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં લોકડાઉન હળવા કરવાનું શરૂ કરશે. જો કે, તે સ્પષ્ટ નથી કે આ પ્રક્રિયા કેવી રીતે થશે અથવા કયા સંજોગોમાં લોકોને તેમના ઘરમાંથી બહાર નિકળવાની મંજૂરી આપવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તાઈવાનમાં છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત કોરોનાના 10 હજારથી વધુ કેસ

તાઈવાનમાં પ્રથમ વખત છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તાઇવાનની સરકારે તાજેતરમાં તેની શૂન્ય-કોવિડ નીતિને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે તે ખોટી સાબિત થઈ રહી છે. તાઇવાને ફરી એકવાર તેની સરહદો મોટા પ્રમાણમાં બંધ કરી દીધી છે અને કોરોના સંક્રમણની સંખ્યાને ઓછી રાખવા માટે રોગચાળા દરમિયાન કડક નિયમો લાગુ કર્યા છે.

આ પણ વાંચોઃ

Corona Updates : દેશમાં કોરોનાના આંકડા ડરામણા, છેલ્લા 24 કલાકમાં 3377 નવા કેસ નોંધાયા

આ પણ વાંચોઃ

ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આડે હાથ લીધુ, કહ્યું ‘સતા પરિવર્તન બાદ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં’

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">