ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આડે હાથ લીધુ, કહ્યું ‘સતા પરિવર્તન બાદ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં’

પુલવામા આતંકી હુમલા બાદ ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના(Pakistan) બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર ભારતના લડાકુ વિમાનોએ હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો.

ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આડે હાથ લીધુ, કહ્યું 'સતા પરિવર્તન બાદ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં'
Foreign Ministry spokesperson Arindam Bagchi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 8:08 AM

ભારતીય વિદેશ મંત્રાલયના (Indian Ministry of External Affairsપ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે, પાડોશી દેશ પાકિસ્તાનના નેતૃત્વમાં ફેરફારને પગલે ભારતની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવમાં ઈમરાન ખાન દ્વારા હરાવ્યા બાદ શાહબાઝ શરીફ વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. બાગચીએ કહ્યું કે અમારી સ્થિતિ ખૂબ જ સરળ છે. આતંકવાદ મુક્ત વાતાવરણ હોવું જોઈએ જેમાં વાતચીત થઈ શકે. વધુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ  (Shehbaz Sharif)અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)સૌજન્ય પત્રોની આપ-લે કરી હતી, પરંતુ તેનાથી ભારતની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

પાકિસ્તાને PM મોદીની જમ્મુ-કાશ્મીરની મુલાકાતને કાર્યક્રમ ગણાવ્યો

તમને જણાવી દઈએ કે, ભારતે કરાચી આત્મઘાતી હુમલાની નિંદા કરી હતી. મંગળવારે કરાચી યુનિવર્સિટીમાં(Karachi University )આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ત્રણ ચીની ભાષાના શિક્ષકો અને તેમના સ્થાનિક ડ્રાઈવર માર્યા ગયા હતા. બાગચીએ કહ્યું કે અમારો મુખ્ય મુદ્દો આતંકવાદ મુક્ત વાતાવરણનો છે અને આ એક વાજબી માંગ છે. ઉપરાંત બાગચીએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની ટિપ્પણીને પણ નકારી કાઢી હતી, જેમાં તેમણે પીએમ મોદીની જમ્મુ-કાશ્મીરની મુલાકાતને કાર્યક્રમ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતમાં અનેક વિકાસ પરિયોજનાઓ શરૂ કરી અને તળિયાના રાજકીય પ્રતિનિધિઓને મળ્યા.

‘પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીર વિશે વાત કરવાનો અધિકાર નથી’

ઉપરાંત બાગચીએ કહ્યું કે પીએમ મોદીનું સ્વાગત, મુલાકાતના દ્રશ્યો, વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ગ્રાઉન્ડ લેવલ પરના ફેરફારો એ વડાપ્રધાનની મુલાકાતને લઈને ઉભા થઈ શકે તેવા કોઈપણ પ્રશ્નનો ખૂબ જ સ્પષ્ટ જવાબ છે. સાથે તેણે એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તેના પર પાકિસ્તાનને આ દૃષ્ટિકોણથી વાત કરવાનો કોઈ અધિકાર નથી.PM મોદીની કાશ્મીર મુલાકાત પછી તરત જ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે એક ટ્વીટમાં કહ્યું હતું કે ભારતીય વડા પ્રધાનની IIOJK મુલાકાત અને તેઓ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરીને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનો પ્રયાસ કર્યો.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

આ પણ વાંચો: 78 એરક્રાફ્ટ, 12 હજાર લશ્કરી વાહનો, યુએસએ તાલિબાનના માટે 7 અબજ ડોલરના શસ્ત્રો છોડ્યા, પેન્ટાગોનના અહેવાલમાં થયો ખુલાસો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">