AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : 130 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર બની ઘટના, ગુરુદેવશ્રી રાકેશજીને ‘ડૉક્ટર ઓફ ડિવિનિટી’ (PhD)ની ડિગ્રી એનાયત

ક્લેરમોન્ટ સ્કૂલ ઓફ થિયોલોજીના 130 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યુ છે કે કોઈ બિન ખ્રિસ્તી ધાર્મિક પરંપરાના સંતને ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હોય. આધુનિક સમયમાં શિક્ષણને કારણે બે દેશ વચ્ચેની સીમાઓ ઘટી છે અને ધર્મ-જાતિઓ વચ્ચેના મતભેદો દૂર થયા છે. 

Video : 130 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર બની ઘટના, ગુરુદેવશ્રી રાકેશજીને ‘ડૉક્ટર ઓફ ડિવિનિટી’ (PhD)ની ડિગ્રી એનાયત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 7:40 PM

California : અમેરિકાના યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા સ્થાપિત ઈ.સ.1885થી કાર્યરત ક્લેરમોન્ટ સ્કૂલ ઓફ થિયોલોજીના 130 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યુ છે કે કોઈ બિન ખ્રિસ્તી ધાર્મિક પરંપરાના સંતને ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હોય. આધુનિક સમયમાં શિક્ષણને કારણે બે દેશ વચ્ચેની સીમાઓ ઘટી છે અને ધર્મ-જાતિઓ વચ્ચેના મતભેદો દૂર થયા છે.

ભારત માટે અત્યંત ગૌરવની વાત છે કે આ વર્ષે તેમના દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજીને (Rakeshji) ધાર્મિક અને માનવતાવાદી કાર્યોમાં અસાધારણ યોગદાન માટે ઓનરરી ‘ડૉક્ટર ઓફ ડિવિનિટી’ (PhD) ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તેમની પદવીદાન સમારોહનો વીડિયો તેમના શ્રોતાઓ અને સમર્થકો વચ્ચે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :  Russia: પ્રિગોઝીનના લડવૈયાઓ પુતિન સાથે બદલો લેશે! જાણો વેગનર આર્મી કેટલી ખતરનાક છે?

છાશમાં સંચળ નાખીને પીવું જોઈએ કે સાદું મીઠું? નિષ્ણાતો પાસેથી જાણો
ક્રિકેટર રોહિત શર્માની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
આજનું રાશિફળ તારીખ : 30-04-2025
IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ
પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?

આ પણ વાંચો : USA Firing: અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી ફાયરિંગ, હુમલાખોર સહિત 4 લોકોના મોત અને 5 ઘાયલ

રાકેશ ઝવેરી, જેમને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના આધ્યાત્મિક નેતા, રહસ્યવાદી, જૈન વિદ્વાન, લેખક અને વક્તા છે. નાનપણથી જ આધ્યાત્મિક વલણ ધરાવતા, તેઓ જૈન આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રના અનુયાયી છે. તેમણે શ્રીમદની શ્રેષ્ઠ કૃતિ આત્મસિદ્ધિ પર ડોક્ટરીનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરની સ્થાપના કરી જે આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓને સમર્થન આપે છે.

આ પણ વાંચો : London News: લંડનમાં અંદાજે 3 લાખ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે મફત ભોજન

રાકેશ ઝવેરીનો જન્મ 26 સપ્ટેમ્બર 1966ના રોજ મુંબઈમાં દિલીપ અને રેખા ઝાવેરીને ત્યાં થયો હતો, જેઓ જૈન ધર્મની શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાને અનુસરતા હતા. 1968માં રાજસ્થાનના સાધુ સહજ આનંદજી, જેમણે હમ્પીમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમની સ્થાપના કરી હતી, તે પાલીતાણામાં હતા. રાકેશના માતા-પિતા સહજ આનંદજીથી પ્રભાવિત હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">