AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : 130 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર બની ઘટના, ગુરુદેવશ્રી રાકેશજીને ‘ડૉક્ટર ઓફ ડિવિનિટી’ (PhD)ની ડિગ્રી એનાયત

ક્લેરમોન્ટ સ્કૂલ ઓફ થિયોલોજીના 130 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યુ છે કે કોઈ બિન ખ્રિસ્તી ધાર્મિક પરંપરાના સંતને ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હોય. આધુનિક સમયમાં શિક્ષણને કારણે બે દેશ વચ્ચેની સીમાઓ ઘટી છે અને ધર્મ-જાતિઓ વચ્ચેના મતભેદો દૂર થયા છે. 

Video : 130 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર બની ઘટના, ગુરુદેવશ્રી રાકેશજીને ‘ડૉક્ટર ઓફ ડિવિનિટી’ (PhD)ની ડિગ્રી એનાયત
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 7:40 PM
Share

California : અમેરિકાના યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા સ્થાપિત ઈ.સ.1885થી કાર્યરત ક્લેરમોન્ટ સ્કૂલ ઓફ થિયોલોજીના 130 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યુ છે કે કોઈ બિન ખ્રિસ્તી ધાર્મિક પરંપરાના સંતને ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હોય. આધુનિક સમયમાં શિક્ષણને કારણે બે દેશ વચ્ચેની સીમાઓ ઘટી છે અને ધર્મ-જાતિઓ વચ્ચેના મતભેદો દૂર થયા છે.

ભારત માટે અત્યંત ગૌરવની વાત છે કે આ વર્ષે તેમના દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજીને (Rakeshji) ધાર્મિક અને માનવતાવાદી કાર્યોમાં અસાધારણ યોગદાન માટે ઓનરરી ‘ડૉક્ટર ઓફ ડિવિનિટી’ (PhD) ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તેમની પદવીદાન સમારોહનો વીડિયો તેમના શ્રોતાઓ અને સમર્થકો વચ્ચે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :  Russia: પ્રિગોઝીનના લડવૈયાઓ પુતિન સાથે બદલો લેશે! જાણો વેગનર આર્મી કેટલી ખતરનાક છે?

આ પણ વાંચો : USA Firing: અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી ફાયરિંગ, હુમલાખોર સહિત 4 લોકોના મોત અને 5 ઘાયલ

રાકેશ ઝવેરી, જેમને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના આધ્યાત્મિક નેતા, રહસ્યવાદી, જૈન વિદ્વાન, લેખક અને વક્તા છે. નાનપણથી જ આધ્યાત્મિક વલણ ધરાવતા, તેઓ જૈન આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રના અનુયાયી છે. તેમણે શ્રીમદની શ્રેષ્ઠ કૃતિ આત્મસિદ્ધિ પર ડોક્ટરીનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરની સ્થાપના કરી જે આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓને સમર્થન આપે છે.

આ પણ વાંચો : London News: લંડનમાં અંદાજે 3 લાખ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે મફત ભોજન

રાકેશ ઝવેરીનો જન્મ 26 સપ્ટેમ્બર 1966ના રોજ મુંબઈમાં દિલીપ અને રેખા ઝાવેરીને ત્યાં થયો હતો, જેઓ જૈન ધર્મની શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાને અનુસરતા હતા. 1968માં રાજસ્થાનના સાધુ સહજ આનંદજી, જેમણે હમ્પીમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમની સ્થાપના કરી હતી, તે પાલીતાણામાં હતા. રાકેશના માતા-પિતા સહજ આનંદજીથી પ્રભાવિત હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
g clip-path="url(#clip0_868_265)">