એક તરફ PM મોદીને ફરી બહુમત પ્રાપ્ત થઈ રહી હતી અને બીજી તરફ બ્રિટેનના વડાપ્રધાને રાજીનામું આપી દીધું

બ્રિટીશના પ્રધાનમંત્રી ટેરેસા મે દ્વારા શુક્રવારે એક સંબોધન આપવામાં આવ્યું હતું જે બાદ તેમણે જાહેરાત કરી કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપે છે. રાજીનામા પાછળ કારણ આપતા કહ્યું કે બ્રેક્ઝીટ ડીલમાં પોતાના સાંસદોને ટેકો આપવામાં તે નિષ્ફળ સાબીત થઈ છે. જો કે સંસદ ત્રણ વખત તેના પ્રસ્તાવોને નામંજૂર કરી ચૂકી છે. બ્રિટેનના EUમાંથી બહાર […]

એક તરફ PM મોદીને ફરી બહુમત પ્રાપ્ત થઈ રહી હતી અને બીજી તરફ બ્રિટેનના વડાપ્રધાને રાજીનામું આપી દીધું
Follow Us:
| Updated on: May 24, 2019 | 10:48 AM

બ્રિટીશના પ્રધાનમંત્રી ટેરેસા મે દ્વારા શુક્રવારે એક સંબોધન આપવામાં આવ્યું હતું જે બાદ તેમણે જાહેરાત કરી કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપે છે. રાજીનામા પાછળ કારણ આપતા કહ્યું કે બ્રેક્ઝીટ ડીલમાં પોતાના સાંસદોને ટેકો આપવામાં તે નિષ્ફળ સાબીત થઈ છે. જો કે સંસદ ત્રણ વખત તેના પ્રસ્તાવોને નામંજૂર કરી ચૂકી છે. બ્રિટેનના EUમાંથી બહાર નીકળવાની સમયસીમા 29 માર્ચ સુધી જ હતી. પરંતુ ટેરેસા મેએ વધારે સમય માગ્યો હતો.

આ પણ વાંચોઃ બહુમતથી મળશે તાકાત, રાષ્ટ્રપતિ પ્રણાલી પર વડાપ્રધાન તરીકે કામ કરશે નરેન્દ્ર મોદી

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ટેરેસા મેએ કહ્યું કે મને હંમેશા એ વાતનો અફસોસ રહેશે કે હું બ્રેક્ઝિટ ન આપી શકી. પોતાના સંબોધન દરમિયાન તે ઘણી ભાવુક હતી. તો બીજી તરફ ટેરેસા મેના રાજીનામાએ બ્રિટીશ અને બ્રેક્ઝિટના સંકટને વધારે ઘટ કરી દીધું છે. બ્રિટીશે જે સમયે યુરોપીય યૂનિયન સાથે અલગ થવા મતદાન કર્યું ત્યારે લગભગ 3 વર્ષનો સમય પસાર થઈ ગયો હતો. જેથી નિર્ધારીત વિદાયના 2 મહિના બાકી રહ્યા છે અને એ વાતનો કોઈ અંદાજો નથી કે બ્રેક્ઝીટ ક્યારે અને કેવી રીતે થશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">