AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘નાપાક’ ક્યારેય નહીં સુધરે.. દિલ્હી બ્લાસ્ટ બાદ લશ્કર-એ-તૈયબાએ POK માં કરી બેઠક, આતંકવાદીઓ દેખાયા

દિલ્હી બ્લાસ્ટ પછી, POKના કોટલીમાં લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશના આતંકવાદીઓ વચ્ચે કાળી મુરાદ બેઠક યોજાઈ હોવાની માહિતી સામે આવી હતી. લશ્કરના ટોચના આતંકીઓ અબ્દુલ રઉફ અને રિઝવાન હનીફ પણ હાજર હોવાની તસવીરો સામે આવી. સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે.

'નાપાક' ક્યારેય નહીં સુધરે.. દિલ્હી બ્લાસ્ટ બાદ લશ્કર-એ-તૈયબાએ POK માં કરી બેઠક, આતંકવાદીઓ દેખાયા
| Updated on: Nov 12, 2025 | 8:40 PM
Share

લશ્કર-એ-તૈયબા (LeT) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લશ્કરના ટોચના નેતાઓ અબ્દુલ રઉફ અને રિઝવાન હનીફ પણ હાજર હતા. રિઝવાન હનીફ લશ્કરના POK યુનિટના ડેપ્યુટી અમીર (આતંકી ડેપ્યુટી ચીફ) છે. તે લશ્કર અને જૈશના આતંકવાદીઓ વચ્ચે મુખ્ય કડી તરીકે કામ કરે છે.

રિઝવાન હનીફ હિલાલ-ઉલ-હક બ્રિગેડ નામના આતંકી સંગઠનનું નેતૃત્વ કરી રહ્યો હોવાની માહિતી મળી. આ બ્રિગેડ લશ્કર અને જૈશની સંયુક્ત ટીમ છે અને ખુલ્લેઆમ PAFF (પીપલ્સ એન્ટી-ફાસીસ્ટ ફ્રન્ટ) નામથી કાર્ય કરે છે. આ બ્રિગેડ દ્વારા ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આતંકવાદીઓનું ફૂલોથી સ્વાગત !

રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકમાં આતંકવાદીઓનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. દિલ્હી વિસ્ફોટો પછી આ આતંકીઓની બેઠક થઈ હોવાનું માનવામાં આવે છે. રિઝવાન હનીફનું નામ અનેક મોટા આતંકવાદી કેસોમાં સામે આવ્યું છે. તે જૈશ અને લશ્કર વચ્ચે કડી તરીકે કામ કરે છે, આતંકવાદીઓને જોડે છે અને સૂચના આપે છે.

પહલગામ હુમલામાં સામેલ હબીબ તાહિર પણ રિઝવાન હનીફ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આ સાબિત કરે છે કે હનીફ અને તેની બ્રિગેડ આતંકવાદીઓની તાલીમ અને આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ બેઠકનો હેતુ ફક્ત આતંકવાદીઓ વચ્ચે સંકલન વધારવાનો જ નહીં પરંતુ હુમલાઓ માટે નવી યોજનાઓ અને વ્યૂહરચનાઓની ચર્ચા કરવાનો પણ હોવાનું કહેવાય છે.

આતંકવાદી નેટવર્કને મજબૂત બનાવવાનો પ્રયાસ

POKમાં આવી બેઠકો આતંકવાદી નેટવર્કને મજબૂત બનાવે છે. તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ નવા કાવતરાં કરવા માટે થાય છે. આ બેઠકથી સ્પષ્ટ થયું કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો સક્રિય રહે છે અને પીઓકેમાં સુરક્ષિત ઠેકાણાઓથી ભારતમાં આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓ આ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે અને આતંકવાદીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. આ બેઠક દર્શાવે છે કે દિલ્હી વિસ્ફોટો જેવા હુમલાઓ પછી પણ, આતંકવાદી સંગઠનો તેમના નેટવર્કને મજબૂત બનાવવા અને નવી યોજનાઓને અમલમાં મૂકવાનું ચાલુ રાખી રહ્યા છે. એલતે કે આ નાપાક દેશ ક્યારેય સુધરશે નહીં તેવું લાગી રહ્યું છે.

Follow Us
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">