Russia Ukraine War : યુક્રેનને નવા શસ્ત્રો આપવા માટે અમેરિકાએ ‘આકાશ- પાતાળ એક કરવાનું’ વચન આપ્યું, બીજી તરફ પુતિનને શાંતિની આશા

Russia Ukraine Crisis : યુક્રેને સોવિયેત યુનિયનના સ્મારકને તોડી પાડ્યું છે, જે રશિયા સાથેની તેની મિત્રતાનું પ્રતીક હતુ. શહેરના મેયરના જણાવ્યા અનુસાર યુક્રેને મોસ્કોના આક્રમણના જવાબમાં આ સ્મારકને તોડી પાડ્યું છે.

Russia Ukraine War : યુક્રેનને નવા શસ્ત્રો આપવા માટે અમેરિકાએ 'આકાશ- પાતાળ એક કરવાનું' વચન આપ્યું, બીજી તરફ પુતિનને શાંતિની આશા
Russia Ukraine War
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 8:35 AM

Russia Ukraine Crisis : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Ukraine Russia War)  બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ બંને તરફથી શાંતિની કોઈ આશા નથી. આ યુદ્ધ રશિયાએ ધાર્યું હતું તેના કરતાં વધુ સમય સુધી ચાલ્યું છે. યુદ્ધની વચ્ચે યુક્રેને (Ukraine) મોસ્કો પર રશિયન સમર્થિત અલગતાવાદીઓ દ્વારા પ્રભુત્વ ધરાવતા પ્રદેશમાં અશાંતિ ભડકાવવાનો આરોપ મૂક્યો છે. ભૂતપૂર્વ સોવિયેત દેશ મોલ્ડોવાના વિવાદિત વિસ્તારમાં અનેક વિસ્ફોટ થયા છે. આ બધાની વચ્ચે અમેરિકા  (America) અને તેના સાથીઓએ યુક્રેનને હથિયારોનું વધારાનું પેકેજ આપવાનું વચન આપ્યું છે. અહીં જાણો આ યુદ્ધ સાથે જોડાયેલી આ મોટી વાતો…

  1. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે મોસ્કો હજુ પણ યુક્રેન સાથે શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખે છે. મંગળવારે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથેની બેઠકમાં, પુતિને જણાવ્યું હતું કે ગયા મહિને તુર્કીના ઇસ્તાંબુલમાં રશિયન અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચેની વાતચીતમાં સમાધાનના એંધાણ વર્તાયા હતા. જો કે બાદમાં પુતિને દાવો કર્યો હતો કે યુક્રેન બાદમાં ઈસ્તાંબુલમાં થયેલા કેટલાક કરારોમાંથી ખસી ગયું હતું.
  2. પુતિને કહ્યું કે યુક્રેનિયન અધિકારીઓએ ક્રિમીઆ અને પૂર્વ યુક્રેનના અલગતાવાદી વિસ્તારોની સ્થિતિ પર આ મુદ્દાઓને બંને દેશોના રાષ્ટ્રપતિઓ પર ચર્ચા કરવા માટે છોડી દીધા. પુતિને કહ્યું હતું કે યુક્રેનના વલણમાં ફેરફાર ભવિષ્યના કોઈપણ કરારને મુશ્કેલ બનાવશે.
  3. રશિયાએ મંગળવારે પૂર્વી યુક્રેન પર હુમલો કર્યો, જ્યારે યુએસ સંરક્ષણ સચિવે નવા હુમલાઓનો જવાબ આપવા માટે જરૂરી શસ્ત્રો સાથે કિવને એકીકૃત કરવાનું વચન આપ્યું. દરમિયાન, મોસ્કોએ યુક્રેનને આવા પશ્ચિમી સહયોગ પર યુદ્ધના જોખમમાં વધુ વધારો કરવાની ચેતવણી આપી હતી.
  4. રશિયામાં એક કિન્ડરગાર્ટનમાં હુમલાખોરે બે બાળકો અને એક મહિલા કામદારની ગોળી મારીને હત્યા કરી નાખી. ફેડરલ ધારાશાસ્ત્રી અને ભૂતપૂર્વ ગવર્નર સેરગેઈ મોરોઝોવે પ્રારંભિક માહિતીને ટાંકીને લખ્યું હતું કે મધ્ય રશિયન શહેર વેશકાયમામાં એક વ્યક્તિએ કિન્ડરગાર્ટનમાં પ્રવેશ કર્યો અને એક મહિલા કાર્યકર અને બાળકોને ગોળી મારી અને પછીથી પોતાને ગોળી મારી.
  5. SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
    પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
    મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
    સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
    ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
    નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
  6. યુક્રેને સોવિયેત યુનિયનના સ્મારકને તોડી પાડ્યું છે, જે રશિયા સાથેની તેની મિત્રતાનું પ્રતીક છે. શહેરના મેયરના જણાવ્યા અનુસાર યુક્રેને મોસ્કોના આક્રમણના જવાબમાં સ્મારકને તોડી પાડ્યું છે.
  7. રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ સપ્લાય બંધ કરી દીધો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ રશિયન રૂબલમાં ચૂકવણી કરવાનો ઇનકાર કર્યો ત્યારે રશિયાએ ગેસનો પુરવઠો બંધ કરી દીધો હતો.

આ પણ વાંચો : Air-One Vertiport: ઈંગ્લેન્ડમાં ખુલ્યું વિશ્વનું પ્રથમ ‘વર્ટિપોર્ટ’, જાણો અન્ય એરપોર્ટથી આટલું અલગ કેમ છે?

આ પણ વાંચો : Blast In Pakistan : પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં વિસ્ફોટ, 4 ચીની નાગરિકોના મોત, ત્રણ ઘાયલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">