AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓલ ઈન્ડિયા રેડિયોના એ ખોટા સમાચાર અને ભારતના હાથમાંથી નીકળી ગયુ બલુચિસ્તાન- વાંચો

ઓલ ઈન્ડિયા રેડિયોના સમાચાર ખોટા હતા, પરંતુ ઝીણાએ પાકિસ્તાની સેનાને કલાત પર હુમલો કરવાનો આદેશ આપી દીધો. બલૂચ રેજિમેન્ટે બીજા જ દિવસે કલાત પર હુમલો કરી દીધો. કલાતના ખાનનું અપહરણ કરી તેને કરાચી લઈ જવામાં આવ્યા. કરાચીમાં તેની પાસે બળજબરીથી વિલય પત્ર પર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ રીતે બલૂચિસ્તાન ભારતના હાથમાંથી નીકળી ગયુ.

ઓલ ઈન્ડિયા રેડિયોના એ ખોટા સમાચાર અને ભારતના હાથમાંથી નીકળી ગયુ બલુચિસ્તાન- વાંચો
| Updated on: Mar 15, 2025 | 7:21 PM
Share

પાકિસ્તાનની બરાબર મધ્યમાં એક એવો ભાગ પણ છે જેને સ્વતંત્ર રાખવાની હિમાયત ખુદ મોહમ્મદ અલી જિન્હાએ કરી હતી. આ વિસ્તાર છે કલાત. આ ઘટનાક્રમને સમજવા માટે ભૂતકાળમાં ડોકિયુ કરવુ પડશે. એ તારીખ હતી 27 માર્ચ 1948, કલાતના એક મહેલમાં ખાન મીર અહમદ ખાન આરામ ફરમાવી રહ્યા હતા. સવારનો સમય હતો. બરાબર 9 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર એક સમાચાર પ્રસારિત થાય છે. પોતાના બિસ્તર પર સૂતેલા ખાનનો એક કાન એ સમયે રેડિયોના સમાચાર પર હતો અને એકાએક તેના પગતળેથી જમીન સરકવા લાગી. રેડિયો પર સમાચાર પ્રસારિત થઈ રહ્યા હતા કે ભારતે તેમના રજવાડાના વિલીનીકરણનો પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ સાંભળી ખાન ચોંકી ગયા. મુદ્દો એ ન હતો કે ભારતે પ્રસ્તાવને ફગાવી દીધો હતો, પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે પાકિસ્તાનને હવે રેડિયો દ્વારા તેની જાણ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">