Afghan Crisis: ‘દેશ ન છોડ્યો હોત તો બરબાદ થઈ જાત કાબુલ, ખૂન ખરાબાથી અફઘાનિસ્તાનને બચાવવા લીધુ પગલું’, બોલ્યા અશરફ ગની

રાજધાની કાબુલ (Kabul) માં તાલિબાન (Taliban) ના ઘૂસવાથી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કાલે દેશ છોડી દીધો હતો.

Afghan Crisis: 'દેશ ન છોડ્યો હોત તો બરબાદ થઈ જાત કાબુલ, ખૂન ખરાબાથી અફઘાનિસ્તાનને બચાવવા લીધુ પગલું', બોલ્યા અશરફ ગની
અશરફ ગનીએ પોતાની પોસ્ટમાં એ નથી જણાવ્યું કે તે હાલમાં ક્યાં છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 7:34 AM

Afghan Crisis: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની (Afghanistan President Ashraf Ghani) એ રવિવારે કહ્યું કે ખૂન-ખરાબાથી બચાવવા માટે તેને પોતાનો દેશ છોડી દીધો છે. રાજધાની કાબુલ (Kabul) માં તાલિબાન (Taliban) ના ઘૂસવાથી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કાલે દેશ છોડી દીધો હતો. રાષ્ટ્રપતિનાં દેશ છોડ્યા બાદ થોડાક જ કલાકોમાં તાલિબાને કાબુલમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કરી લીધો હતો.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મોડી રાત્રે ફેસબુક (Facebook) પર પોસ્ટ કરીને દેશ છોડવાનું કારણ જણાવ્યુ હતું. ગનીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે હવે તાલિબાન જીતી ગયું છે. હવે તે અફઘાન લોકોના સન્માન, સંપત્તિ અને સુરક્ષા માટે જવાબદાર છે.

તેમણે કહ્યું કે તેમનું દેશ છોડવાનું કારણ એ હતું કે જો તેઓ અફઘાનિસ્તાનમાં રોકાયા હોત તો મોટી સંખ્યામાં લોકો દેશ માટે લડવા માટે આવતા અને આ દરમિયાન ઘણા લોકો મૃત્યુ પામ્યા હોત, તેમજ કાબુલ શહેર પણ સંપૂર્ણપણે બરબાદ થયું હોત.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

રવિવારે અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ, અફઘાન નેશનલ રિકન્સિલિએશન કાઉન્સિલના વડા અબ્દુલ્લા અબ્દુલ્લા (Afghan National Reconciliation Chairman Abdullah Abdullah) એ ઓનલાઈન વીડિયોમાં પુષ્ટિ કરી હતી કે ગનીએ દેશ છોડી દીધો છે. તે જ સમયે, ગનીએ ફેસબુક પોસ્ટ દ્વારા પીડા વ્યક્ત કરી છે.

હું 20 વર્ષથી દેશની સેવા કરી રહ્યો છું ગનીએ આગળ લખ્યું હતું કે તાલિબાન આતંકવાદીઓને કારણે તેને પોતાનો પ્રિય દેશ છોડવો પડ્યો હતો. તેમણે કહ્યું કે મેં આ દેશની રક્ષા માટે છેલ્લા 20 વર્ષથી મારું જીવન સમર્પિત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તાલિબાન ભલે તલવારો અને બંદૂકોથી કાબુલ જીતી શકે, પરંતુ તે અફઘાન લોકોનું દિલ જીતી શક્યું નથી.

જો કે, ગનીએ રવિવારે દેશ છોડ્યા પછી, અફઘાન નેશનલ રિકન્સિલિએશન કાઉન્સિલના વડા અબ્દુલ્લા અબ્દુલ્લાએ ઑન-લાઇન વીડિયોમાં પુષ્ટિ કરી હતી કે ગનીએ દેશ છોડી દીધો છે. અબ્દુલ્લાએ કહ્યું, “તેમણે (ગની) મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાન છોડી દીધું, ઈશ્વર તેમને જવાબદાર ઠેરવશે.” એક ન્યૂઝ એજન્સીએ ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની તાજિકિસ્તાન માટે દેશ છોડી ગયા છે. જો કે અશરફ ગનીએ પોતાની પોસ્ટમાં એ નથી જણાવ્યું કે તે હાલમાં ક્યાં છે.

આ પણ વાંચો: Afghanistan: તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ

 

આ પણ  વાંચો: NPCIL Recruitment 2021: સરકારી કંપનીમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તક,જાણો વિગતવાર

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">