Afghanistan: તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ

લગભગ વીસ વર્ષની લડાઈ બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછો ખેંચ્યાના થોડા દિવસોમાં જ તાલિબાનોએ લગભગ આખા અફઘાનિસ્તાન દેશ પર નિયંત્રણ મેળવી લીધું છે.

Afghanistan: તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ
Mullah Abdul Ghani Baradar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 6:58 AM

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો હોવાથી નવા રાષ્ટ્રપતિના નામ સંબંધિત સ્થિતિ સ્પષ્ટ જણાઈ રહી છે. સૂત્રોને ટાંકીને રજૂ કરાયેલા મીડિયા રીપોર્ટ અનુસાર, તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદારને અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

લગભગ વીસ વર્ષની લડાઈ બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછો ખેંચ્યાના થોડા દિવસોમાં જ તાલિબાનોએ લગભગ આખા અફઘાનિસ્તાન દેશ પર નિયંત્રણ મેળવી લીધું છે. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને તાજિકિસ્તાન જતા રહ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પણ અફઘાનિસ્તાન છોડીને અન્ય દેશમાં જતા રહ્યાં હોવાના સમાચાર આવી રહ્યાં છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તાલિબાનોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો

તાલિબાન કમાન્ડરોનું કહેવું છે કે તેઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. તાલિબાનના નાયબ નેતા મુલ્લા બરાદરનું કહેવું છે કે તેમને ક્યારેય અપેક્ષા નહોતી કે તેઓ આ રીતે જીતી જશે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, હવે તાલિબાનને એ રીતે જોવામાં આવશે કે તેઓ રાષ્ટ્રની સુરક્ષા અને પ્રજા કલ્યાણ કેવી રીતે સુનિશ્ચિત કરી શકે છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે તેમના દળો લૂંટ અને અરાજકતાને રોકવા માટે સુરક્ષા દળો દ્વારા ખાલી કરાયેલ કાબુલ, અફઘાનિસ્તાન અને અન્ય ચોકીઓને કબજે કરશે. સાથે જ તેમણે લોકોને કહ્યું છે કે શહેરમાં પ્રવેશતા ડરશો નહીં.

તાલિબાનના લડવૈયાઓ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ્યા

દરમિયાન, આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલે પ્રસારીત કરેલા સમાચારના વીડિયો ફૂટેજમાં રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનની અંદર તાલિબાન લડવૈયાઓનું મોટું જૂથ દેખાયું. તાલિબાન રાષ્ટ્રપતિ ભવનથી અફઘાનિસ્તાન પર પોતાના કબજાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે અને દેશનું નામ બદલીને સંભવત ‘ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન’ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃIND vs ENG: ટેસ્ટ દરમ્યાન કોહલી અને એન્ડર્સન વચ્ચે ગરમાગરમી, કોહલી એ કહ્યું , ‘તમારા ઘરનો વાડો નથી’

આ પણ વાંચોઃ સંસદમાં હંગામો કરવા બદલ સત્તાવાર ફરિયાદ નોંધાઈ, તપાસ માટે સમિતિની રચના કરાશે: સૂત્રો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">