Health : ડાન્સ કરવાના ફાયદા પણ છે રસપ્રદ, જિંદગીના તણાવથી પણ રહેશો દૂર

જો તમને ડાન્સ એટલે કે નૃત્ય કરવાનું પસંદ હોય તો આ આર્ટિકલ તમારા માટે જ છે. ડાન્સ કરવાના આ ફાયદા તમને ચોંકાવી દેશે.

Health : ડાન્સ કરવાના ફાયદા પણ છે રસપ્રદ, જિંદગીના તણાવથી પણ રહેશો દૂર
The benefits of dancing are also interesting. Stay away from the stress of life too.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 8:15 AM

ડાન્સ(dance ) એક શ્રેષ્ઠ કસરત છે. તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડાન્સ તમારો મૂડ સુધારે છે. નૃત્ય તમને લચીલું(flexible ) બનાવે છે.

નૃત્ય એક સારી કસરત(exercise ) છે. તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ડાન્સ તમારો મૂડ સુધારે છે. ડાન્સ તમને લચીલું બનાવે છે. નૃત્ય કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. અમે તમને બતાવીશું ડાન્સ કરવાના ફાયદા.

તમારા હાર્ટ હેલ્થમાં સુધારો કરે છે – ડાન્સ એ તમારા હાર્ટ હેલ્થને સુધારવાની એક સરસ રીત છે. તે તમારા હૃદયના ધબકારાને સ્થિર રાખે છે.તે હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. જ્યારે તમે કસરતો કરો છો, ત્યારે તમારોરક્તવાહિનીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને તમે તમારા શ્વાસ પણનિયમિત થાય છે. .

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ફ્લેક્સિબિલિટીમાં સુધારો – રોજિંદા જીવનના હાડકાં અને સ્નાયુઓને થતી ઈજાઓથી બચવા માટેફ્લેક્સિબલ સ્નાયુઓ હોવા જોઈએ. સાંધાનો દુખાવો ઓછો કરવા માટે પણ નૃત્ય અત્યંત ફાયદાકારક છે. નૃત્ય તમારા શરીરને લચીલું બનાવે છે.

સંતુલન અને શક્તિમાં – જો તમે નાની ઉંમરે નૃત્ય કરવાનું શરૂ કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આનો અર્થ એ છે કે દરરોજ ઓછામાં ઓછા એક કલાક માટે નૃત્ય કરો.

મગજ માટે ઉત્તમ કસરત – ડાન્સ તમારી યાદશક્તિ વધારે છે. ડાન્સ તમને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. માનસિક કસરત માટે નૃત્ય ખાસ કરીને ફાયદાકારક છે.

તણાવ ઓછો કરે છે – નૃત્ય એક બેસ્ટ સ્ટ્રેસ ઘટાડનાર છે. જો તમે તણાવપૂર્ણ, બેચેન અથવા ઉદાસ હોવ તો તમે નૃત્ય કરી શકો છો. તે જરૂરી નથી કે તમે યોગ્ય રીતે નૃત્ય કરો. આપણે કોઈપણ રીતે ગીતના તાલે નાચી શકીએ છીએ. આ તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

સતત થાકથી વજન ઘટશે . તે તમને તરત વજન ઘટાડવામાં મદદ કરે છે. એરોબિક ડાન્સ ફોર્મ એ જ રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે જે રીતે જોગિંગ અથવા સાઇકલિંગ વજન ઘટાડવામાં મદદ કરે છે.

ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે – નૃત્ય લિપિડ નિયંત્રણમાં મદદ કરે છે. જે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં તે સૌથી અસરકારક માનવામાં આવે છે.

સુખ માટે – એવું કહેવાય છે કે ખુશ રહેવાથી તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અડધી સમસ્યાઓ દૂર થાય છે. નૃત્ય કરવાથી આનંદ મળે છે. તે તમારા ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્યને સુધારે છે.

આ પણ વાંચો: શું તમે પણ વધુ પ્રમાણમાં સેવન કરો છો આદુવાળી ચાનું? આ ચસ્કો પડી શકે છે ભારે, જાણો સાઈડ ઈફેક્ટ

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: સારી ઊંઘની રાહમાં નહીં ફેરવવા પડે પડખાં, આજે જ અજમાવી જુઓ ઘરેલુ અને આયુર્વેદિક ઉપાય

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">