આ ફુડ ચહેરા પરથી વૃદ્ધત્વના સંકેતોને ઘટાડશે, આજે જ તમારા આહારમાં સામેલ કરો

ત્વચાને યુવાન રાખવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. જો યોગ્ય રુટિન અને પોષણયુક્ત ખોરાકને આહારનો ભાગ બનાવવામાં આવે તો વ્યક્તિ ઉંમર પછી પણ સ્વસ્થ અને યુવાન રહી શકે છે.ત્વચામાં કોલેજન વધારવા માટે, નારંગી જેવા વિટામિન સી સમૃદ્ધ ફળોનો સમાવેશ કરો

આ ફુડ ચહેરા પરથી વૃદ્ધત્વના સંકેતોને ઘટાડશે, આજે જ તમારા આહારમાં સામેલ કરો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 11:33 AM

યુવાન ચેહરો તો દરેક લોકો ઈચ્છે છે પરંતુ ઉંમર વધતા જ આપણા સ્વાસ્થની સાથે ત્વચા પર તેની અસર જોવા મળે છે.અને એક ઉંમર પછી, ચહેરા પર કરચલીઓ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે, જો કે, તંદુરસ્ત દિનચર્યા અને યોગ્ય ખાનપાનથી આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે અને એક ઉંમર પછી પણ ત્વચા યુવાન દેખાય છે. નિયમિત કસરત અને સંતુલિત આહાર સ્વસ્થ રહેવામાં મદદરૂપ થાય છે અને તેની અસરથી ત્વચા અંદરથી ગ્લો આવે છે.

આ માટે તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરી શકાય છે, જેના કારણે વધતી ઉંમરની અસરને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. યુવાન અને સુંદર ચેહરો બનાવવા માટે જરુરી છે કે, તમારી બોડીને અંદરથી પોષણ મળે. તેના માટે તમારે એક ઉંમર બાદ ન્યુટ્રિશનથી ભરપુર કેટલાક ફુડ તમારી ડાયટમાં સમાલે કરવા જોઈએ, આ ફુડ કોલેજોનના ઉત્પાદનમાં મદદ કરે છે. જેનાથી તમારી ત્વચામાં ફ્લૈક્સિબિલિટી બની રહે છે.

વિટામિન સી યુક્ત ફળોનું સેવન કરો

ત્વચામાં કોલેજન વધારવા માટે, નારંગી જેવા વિટામિન સી સમૃદ્ધ ફળોનો સમાવેશ કરો,જેનાથી તમારી ત્વચા અંદરથી હેલ્ધી રહેશે. આ સાથે તમારા સ્વાસ્થને પણ અનેક ફાયદાઓ મળશે.

અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..
માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન
ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો
પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ 28-11-2023
ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ મહેતાનું નિધન

લીલા શાકભાજી

લીલા શાકભાજી પણ કોલેજનના ઉત્પાદનમાં હેલ્પફુલ સાબિત થઈ શકે છે. કારણ કે, તેમાં ભરપુર માત્રામાં ન્યુટ્રિશન હોય છે. પાંદડાવાળા શાકભાજી આયરનનો સારો સોર્સ હોય છે. જે હીમોગ્લોબિનના ઉત્પાદનમાં વધારો કરે છે.

ફિટ અને યુવાન રહેવા માટે મહત્વની ટિપ્સ

આલ્કોહોલ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન તમારા સ્વાસ્થ્ય તેમજ ત્વચા માટે હાનિકારક છે. તેથી ધૂમ્રપાનથી શક્ય તેટલું અંતર જાળવવું જોઈએ. સમયાંતરે સ્વાસ્થ્ય તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી દિનચર્યામાં વર્કઆઉટ અથવા યોગ માટે થોડો સમય કાઢવાનું રાખો. આ સાથે તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો, આ માટે તમે ધ્યાનની મદદ લઈ શકો છો.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !
g clip-path="url(#clip0_868_265)">