AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ફુડ ચહેરા પરથી વૃદ્ધત્વના સંકેતોને ઘટાડશે, આજે જ તમારા આહારમાં સામેલ કરો

ત્વચાને યુવાન રાખવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. જો યોગ્ય રુટિન અને પોષણયુક્ત ખોરાકને આહારનો ભાગ બનાવવામાં આવે તો વ્યક્તિ ઉંમર પછી પણ સ્વસ્થ અને યુવાન રહી શકે છે.ત્વચામાં કોલેજન વધારવા માટે, નારંગી જેવા વિટામિન સી સમૃદ્ધ ફળોનો સમાવેશ કરો

આ ફુડ ચહેરા પરથી વૃદ્ધત્વના સંકેતોને ઘટાડશે, આજે જ તમારા આહારમાં સામેલ કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 11:33 AM
Share

યુવાન ચેહરો તો દરેક લોકો ઈચ્છે છે પરંતુ ઉંમર વધતા જ આપણા સ્વાસ્થની સાથે ત્વચા પર તેની અસર જોવા મળે છે.અને એક ઉંમર પછી, ચહેરા પર કરચલીઓ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે, જો કે, તંદુરસ્ત દિનચર્યા અને યોગ્ય ખાનપાનથી આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે અને એક ઉંમર પછી પણ ત્વચા યુવાન દેખાય છે. નિયમિત કસરત અને સંતુલિત આહાર સ્વસ્થ રહેવામાં મદદરૂપ થાય છે અને તેની અસરથી ત્વચા અંદરથી ગ્લો આવે છે.

આ માટે તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરી શકાય છે, જેના કારણે વધતી ઉંમરની અસરને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. યુવાન અને સુંદર ચેહરો બનાવવા માટે જરુરી છે કે, તમારી બોડીને અંદરથી પોષણ મળે. તેના માટે તમારે એક ઉંમર બાદ ન્યુટ્રિશનથી ભરપુર કેટલાક ફુડ તમારી ડાયટમાં સમાલે કરવા જોઈએ, આ ફુડ કોલેજોનના ઉત્પાદનમાં મદદ કરે છે. જેનાથી તમારી ત્વચામાં ફ્લૈક્સિબિલિટી બની રહે છે.

વિટામિન સી યુક્ત ફળોનું સેવન કરો

ત્વચામાં કોલેજન વધારવા માટે, નારંગી જેવા વિટામિન સી સમૃદ્ધ ફળોનો સમાવેશ કરો,જેનાથી તમારી ત્વચા અંદરથી હેલ્ધી રહેશે. આ સાથે તમારા સ્વાસ્થને પણ અનેક ફાયદાઓ મળશે.

લીલા શાકભાજી

લીલા શાકભાજી પણ કોલેજનના ઉત્પાદનમાં હેલ્પફુલ સાબિત થઈ શકે છે. કારણ કે, તેમાં ભરપુર માત્રામાં ન્યુટ્રિશન હોય છે. પાંદડાવાળા શાકભાજી આયરનનો સારો સોર્સ હોય છે. જે હીમોગ્લોબિનના ઉત્પાદનમાં વધારો કરે છે.

ફિટ અને યુવાન રહેવા માટે મહત્વની ટિપ્સ

આલ્કોહોલ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન તમારા સ્વાસ્થ્ય તેમજ ત્વચા માટે હાનિકારક છે. તેથી ધૂમ્રપાનથી શક્ય તેટલું અંતર જાળવવું જોઈએ. સમયાંતરે સ્વાસ્થ્ય તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી દિનચર્યામાં વર્કઆઉટ અથવા યોગ માટે થોડો સમય કાઢવાનું રાખો. આ સાથે તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો, આ માટે તમે ધ્યાનની મદદ લઈ શકો છો.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">