PMBJP : આ સરકારી યોજના તમારો દવા પાછળનો ખર્ચ 90 ટકા સુધી ઓછો કરી રહી છે, જાણો ક્યાંથી અને કઈ રીતે મળશે સસ્તી દવા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટ હેઠળ નાણાકીય વર્ષ 2021-22માં દેશભરના લોકોએ દવાઓની ખરીદી પર 5360 કરોડ રૂપિયાની બચત કરી છે  જ્યારે આ બચત વર્ષ 2019-20માં 2500 કરોડ અને 2020-21માં 4000 કરોડ હતી.

PMBJP : આ સરકારી યોજના તમારો દવા પાછળનો ખર્ચ 90 ટકા સુધી ઓછો કરી રહી છે, જાણો ક્યાંથી અને કઈ રીતે મળશે સસ્તી દવા
Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana Store
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 8:32 AM

ભારત સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટ (PMBJP- Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana)દ્વારા સામાન્ય માણસને સારો લાભ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ દેશનો કોઈપણ નાગરિક સરકારી જનઔષધિ સ્ટોર્સમાંથી ખૂબ જ સસ્તા ભાવે જેનરિક દવાઓ ખરીદી શકે છે. આથી જેમ જેમ લોકોને સરકારની આ યોજનાની માહિતી મળી રહી છે તેવી જ રીતે સરકારી જનઔષધી સ્ટોર્સમાં વેચાણ પણ વધી રહ્યું છે. એટલું જ નહીં વેચાણની સાથે લોકોની બચતમાં પણ જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને વડાપ્રધાનના ભારતીય જનઔષધિ પ્રોજેક્ટમાંથી બચત વિશે માહિતી શેર કરી હતી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

PMBJP હેઠળ વર્ષ 2021-22માં 5360 કરોડની બચત

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટ હેઠળ નાણાકીય વર્ષ 2021-22માં દેશભરના લોકોએ દવાઓની ખરીદી પર 5360 કરોડ રૂપિયાની બચત કરી છે  જ્યારે આ બચત વર્ષ 2019-20માં 2500 કરોડ અને 2020-21માં 4000 કરોડ હતી.

જેનરિક દવાઓ બજાર કરતા ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ છે

જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર જનતાની સેવા માટે સસ્તા ભાવે જેનરિક દવાઓના વેચાણ માટે દેશના ખૂણે-ખૂણે જનઔષધિ કેન્દ્રો ચલાવી રહી છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટની વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર આ યોજના હેઠળ જનઔષધિ કેન્દ્રો પર 1616 પ્રકારની દવાઓ અને 250 સર્જિકલ વસ્તુઓ ઉપલબ્ધ છે જેની કિંમત બજાર કરતા ઘણી ઓછી છે. ગુજરાતના ઘણાં શહેરોમાં આ સ્ટોર્સ ઉપલબ્ધ છે જ્યાં સામાન્ય દવા સ્ટોરની જેમ દવા મેળવી શકાય છે. આ દવાઓની કિંમત મોંઘી દવાઓની સરખામણીએ 90 ટકા સુધી સસ્તી હોય છે.

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2008માં કરવામાં આવી હતી

દેશભરમાં સરકારનો આ પ્રોજેક્ટ રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના અધિકાર હેઠળ ચલાવવામાં આવે છે. PMBJPની વેબસાઈટ પર પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રોજેક્ટ કેમીકલત અને કાર્ટિલાઇઝર મંત્રાલય દ્વારા વર્ષ 2008 માં શરૂ કરવામાં આવ્યો હતો.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">