Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloe Vera Juice Benefits: સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસ પીવાના છે અનેક લાભ, આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થશે દૂર

એલોવેરા જ્યૂસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ કરે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.

Aloe Vera Juice Benefits: સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસ પીવાના છે અનેક લાભ, આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થશે દૂર
Aloe Vera Juice Benefits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 3:40 PM

એલોવેરા (Aloe Vera) જ્યુસમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તે કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, સોડિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તમે સવારે ખાલી પેટે તેનું સેવન કરી શકો છો. તે તમને ત્વચા સંબંધિત સમસ્યાઓ, કબજિયાત અને સાંધાના દુખાવા વગેરેથી રાહત અપાવવાનું કામ કરશે. તમે ઘરે પણ સરળતાથી એલોવેરા જ્યુસ (Aloe Vera Juice) બનાવી શકો છો. તે ઉનાળામાં શરીરમાં ગરમીની સારવારમાં ફાયદાકારક છે (Aloe Vera Juice Benefits) . એલોવેરામાં ઠંડકનો ગુણ હોય છે. ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાના શું ફાયદા છે અને તમે તેને કેવી રીતે બનાવી શકો છો તેની વિશે અમે તમને જણાવીશુ.

એલોવેરાનો રસ કેવી રીતે બનાવવો?

તેને બનાવવા માટે તમારે એલોવેરા જેલ, પાણી, મધ અને લીંબુના રસની જરૂર પડશે. મિક્સરમાં એલોવેરા જેલ અને પાણી ઉમેરો. તેને બ્લેન્ડ કરો. તેને ગ્લાસમાં કાઢી લો. સ્વાદ અનુસાર મધ અને લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરો.

માથાના દુ:ખાવામાં રાહત

સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ઘણા લોકોને વારંવાર માથાનો દુ:ખાવો થાય છે. ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી શરીરને ઠંડક મળે છે. તેનાથી માથાના દુ:ખાવામાં રાહત મળે છે.

Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો
અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?

શરીરમાંથી ઝેર દૂર કરે છે

સમય સમય પર તમારા શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એલોવેરા જ્યુસ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. તે સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી શરીર અને ત્વચા સ્વસ્થ રહે છે.

એનિમિયા

ખાલી પેટ એલોવેરા જ્યુસનું સેવન કરવાથી લાલ રક્તકણોની સંખ્યામાં વધારો થાય છે. તે એનિમિયાને દૂર રાખવામાં મદદ કરે છે. એનિમિયા દરમિયાન શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા અથવા હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે. એલોવેરાનો રસ થાક અને માથાનો દુ:ખાવો ઓછો કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો- Spring season health tips: વસંતઋતુમાં સ્વસ્થ રહેવા માર્ચથી જૂન સુધી આ શ્રેષ્ઠ આયુર્વેદિક નિયમોનું પાલન કરો

આ પણ વાંચો- Health care: શું તમને પણ પથરીની સમસ્યા છે? જાણો કયા ફળ ખાવા અને કયા ન ખાવા જોઇએ

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">