AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloe Vera Juice Benefits: સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસ પીવાના છે અનેક લાભ, આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થશે દૂર

એલોવેરા જ્યૂસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ કરે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.

Aloe Vera Juice Benefits: સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસ પીવાના છે અનેક લાભ, આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થશે દૂર
Aloe Vera Juice Benefits
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 3:40 PM
Share

એલોવેરા (Aloe Vera) જ્યુસમાં અનેક ઔષધીય ગુણો હોય છે. તે કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, સોડિયમ જેવા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તમે સવારે ખાલી પેટે તેનું સેવન કરી શકો છો. તે તમને ત્વચા સંબંધિત સમસ્યાઓ, કબજિયાત અને સાંધાના દુખાવા વગેરેથી રાહત અપાવવાનું કામ કરશે. તમે ઘરે પણ સરળતાથી એલોવેરા જ્યુસ (Aloe Vera Juice) બનાવી શકો છો. તે ઉનાળામાં શરીરમાં ગરમીની સારવારમાં ફાયદાકારક છે (Aloe Vera Juice Benefits) . એલોવેરામાં ઠંડકનો ગુણ હોય છે. ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાના શું ફાયદા છે અને તમે તેને કેવી રીતે બનાવી શકો છો તેની વિશે અમે તમને જણાવીશુ.

એલોવેરાનો રસ કેવી રીતે બનાવવો?

તેને બનાવવા માટે તમારે એલોવેરા જેલ, પાણી, મધ અને લીંબુના રસની જરૂર પડશે. મિક્સરમાં એલોવેરા જેલ અને પાણી ઉમેરો. તેને બ્લેન્ડ કરો. તેને ગ્લાસમાં કાઢી લો. સ્વાદ અનુસાર મધ અને લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરો.

માથાના દુ:ખાવામાં રાહત

સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ઘણા લોકોને વારંવાર માથાનો દુ:ખાવો થાય છે. ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી શરીરને ઠંડક મળે છે. તેનાથી માથાના દુ:ખાવામાં રાહત મળે છે.

શરીરમાંથી ઝેર દૂર કરે છે

સમય સમય પર તમારા શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એલોવેરા જ્યુસ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. તે સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી શરીર અને ત્વચા સ્વસ્થ રહે છે.

એનિમિયા

ખાલી પેટ એલોવેરા જ્યુસનું સેવન કરવાથી લાલ રક્તકણોની સંખ્યામાં વધારો થાય છે. તે એનિમિયાને દૂર રાખવામાં મદદ કરે છે. એનિમિયા દરમિયાન શરીરમાં લાલ રક્તકણોની સંખ્યા અથવા હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે. એલોવેરાનો રસ થાક અને માથાનો દુ:ખાવો ઓછો કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો- Spring season health tips: વસંતઋતુમાં સ્વસ્થ રહેવા માર્ચથી જૂન સુધી આ શ્રેષ્ઠ આયુર્વેદિક નિયમોનું પાલન કરો

આ પણ વાંચો- Health care: શું તમને પણ પથરીની સમસ્યા છે? જાણો કયા ફળ ખાવા અને કયા ન ખાવા જોઇએ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">