Spring season health tips: વસંતઋતુમાં સ્વસ્થ રહેવા માર્ચથી જૂન સુધી આ શ્રેષ્ઠ આયુર્વેદિક નિયમોનું પાલન કરો

એવું કહેવાય છે કે જો પહેલેથી જ શરીરમાં કફ થવાની સમસ્યા રહેતી હોય તો વસંતઋતુમાં તે વધી શકે છે. એટલું જ નહીં, આ ઋતુમાં એલર્જીના લક્ષણો પણ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં માર્ચથી જૂન સુધી સ્વસ્થ રહેવા માટે આયુર્વેદની મદદ લઈ શકાય છે.

Spring season health tips: વસંતઋતુમાં સ્વસ્થ રહેવા માર્ચથી જૂન સુધી આ શ્રેષ્ઠ આયુર્વેદિક નિયમોનું પાલન કરો
Follow these ayurvedic tips in spring season
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 14, 2022 | 10:22 AM

કહેવાય છે કે વસંતઋતુની શરુઆત ( Spring season health care routine )માર્ચ મહિનામાં શરૂ થાય છે અને જૂન સુધી રહે છે. આ ઋતુની પ્રવૃત્તિ બદલાતી ઋતુના રૂપમાં જોવા મળે છે, વસંતઋતુમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ( Health problems in spring season )આપણને ઘેરી લે છે. આ ઋતુ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન પહેલા આવે છે. જેમાં લોકોને ઉધરસની સૌથી સામાન્ય સમસ્યા ( Cough problem ) રહે છે. કફની સમસ્યા પાછળ લોકો બદલાતા હવામાનને કારણ જણાવે છે. કહેવાય છે કે જો શરીરમાં કફની સમસ્યા વારંવાર રહે છે તો આ ઋતુમાં તે વધુ વધી શકે છે. એટલું જ નહીં, આ ઋતુમાં એલર્જીના લક્ષણો પણ દેખાવા લાગે છે.

આવી સ્થિતિમાં માર્ચથી જૂન સુધી સ્વસ્થ રહેવા માટે આયુર્વેદની મદદ લઈ શકાય છે. કેટલીક સરળ આયુર્વેદિક ટિપ્સ છે, જે આ સમય દરમિયાન અનુસરવી શ્રેષ્ઠ છે. જો તમે આ લક્ષણોથી બચવા ઈચ્છો છો, તો આ આયુર્વેદ ટિપ્સ અનુસરો…

કસરત

શરીરને સ્વસ્થ રાખવા માટે શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે અને આ માટે દોડવું અથવા કસરત કરવી શ્રેષ્ઠ છે. જો કે જે લોકો કસરત કરી શકતા કે દોડી શકતા નથી તેઓ ડોક્ટરની સલાહ મુજબ દરરોજ કસરત કરીને સ્વસ્થ રહી શકે છે. કસરત કરવાથી કફ દૂર થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે, તેથી કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આદુની ચા

આયુર્વેદ અનુસાર આદુમાંથી બનેલી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે કફની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આદુમાંથી બનાવેલું પીણું પીવો. આદુમાં વોર્મિંગ ઈફેક્ટ હોય છે અને આ કારણથી તે કફને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. આદુના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે, તેથી દરરોજ સવારે આદુની ચા અથવા આદુનું પીણું પીવો.

આહારની સંભાળ

આજકાલ લોકોની બગડેલી જીવનશૈલી અને ખોટો આહાર તેમને હદથી વધુ બીમાર કરી રહ્યો છે. જેના કારણે તેને ડાયાબિટીસ, થાઈરોઈડ અને હાઈ બીપી જેવી ગંભીર બીમારીઓ થવા લાગી છે. તેમજ નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે કફની સમસ્યા વારંવાર રહે છે. આયુર્વેદ અનુસાર ભારે, ઠંડો, ખાટો અને મીઠો ખોરાક ટાળો. જો તમને તે ખાવાની ક્રેવિંગ થતી હોય તો તેને મર્યાદિત માત્રામાં ખાઓ.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Health Precaution : ડોક્ટરની સલાહ વગર કરવામાં આવતા સીટી સ્કેન સાબિત થઇ શકે છે જોખમી

આ પણ વાંચો-

સર્વાઈકલ કેન્સર : આર્થિક રીતે નબળી મહિલાઓમાં આ કેન્સરનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, જાણો કારણ

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">