AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity booster: બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, ડાયટમાં આ food સામેલ કરો

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, તમે તમારા આહારમાં ઘણા પ્રકારના પૌષ્ટિક આહારનો સમાવેશ કરી શકો છો. ચાલો જાણીએ કે, બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે કયા ખોરાકને આહારમાં લઈ શકો છો.

Immunity booster: બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, ડાયટમાં આ food સામેલ કરો
બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, ડાયટમાં આ food સામેલ કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 9:24 AM
Share

Immunity booster: બાળકોમાં કોવિડ -19 (Covid-19)ચેપનું વધતું જોખમ અને રસીએ તેમની ઈમ્યુનિટી વધારવા માટે જરૂરી બનાવી છે. મજબૂત ઈમ્યુનિટી બાળકો (Children)માં ચેપનું જોખમ ઘટાડવામાં અને તેમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ (immunity)વધારવા માટે તમે તમારા આહારમાં અનેક પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરી શકો છો. ચાલો જાણીએ કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે કયા ખોરાકને આહાર (Diet)માં સામેલ શકો છો.

મોસમી ફળો

તમારા બાળકો (Children)ના ઓછામાં ઓછા એક મોસમી ફળનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. જો તે મોસંબી ખાવાનું પસંદ નથી કરતા, તો પછી તેમને આ ફળોનો એક ટુકડો આપવાથી આંતરડાના તમામ બેક્ટેરિયાને વિકાસમાં પ્રોત્સાહન મળશે.

લાડુ અથવા હલવો

દરેક વ્યક્તિ માટે સાંજે 4 થી સાંજના 6 વાગ્યા દરમિયાન તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. રોટલી, ઘી અને ગોળ અથવા સોજીની ખીર અથવા રાગીના લાડુ જેવા કેટલાક મીઠો અને સાદો ખોરાક લેવાથી બાળકો ( (Children))માં શક્તિ બની રહે છે.

ચોખા

પચવામાં સરળ અને સ્વાદિષ્ટ ચોખા બાળકોના આહારમાં સમાવી શકાય છે. ચોખા અનેક પોષક તત્વોથી સમૃદ્ધ છે, પરંતુ સૌથી અગત્યનું એ તેમાં હાજર ચોક્કસ પ્રકારના એમિના એસિડ છે. દાળ, ચોખા અને ઘી બાળકોના ખોરાક માટે શ્રેષ્ઠ વિકલ્પો છે.

અથાણું અથવા ચટણી

બાળકોને રોજ ઘરે બનાવેલું અથાણું અથવા ચટણી અથવા મુરબ્બો આપો.જે ઈમ્યુનિટી વધારશે અને તેમને ખુશ રહેવા મદદ કરશે.

કાજુ

દિવસમાં મુઠ્ઠીભર કાજુ આપણને સક્રિય અને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. તે ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં વિટામિન સી, ઝિંક, મેગ્નેશિયમ, સેલેનિયમ અને આયર્ન જેવા ગુણધર્મો છે. જે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

આ બાબતોને ધ્યાનમાં રાખો

યોગ્ય સમયે ઉંઘ લેવી

લોકો ઘણીવાર ઉંઘનો સમય જાળવવા માટે ઓછું ધ્યાન આપે છે. પરંતુ ઉંઘ આપણી ઈમ્યુનિટી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે મેદસ્વિતાનું જોખમ ઘટાડે છે.

જંક ફૂડ ટાળો

જંક ફૂડનું સેવન ટાળો. આ ખોરાક ચરબીથી ભરપૂર હોય છે. તેમાં નાની માત્રામાં પોષક તત્વો હોય છે. તેનું વધુ પડતું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે. આ ખોરાક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી.

શારીરિક પ્રવૃત્તિ

શારીરિક રીતે સક્રિય રહેવું એ જીવનશૈલીની બીજી મહત્વની આદત છે. તે આપણને ફિટ અને એક્ટિવ રહેવામાં મદદ કરે છે. વ્યાયામ તમારા ચયાપચયને વધારે છે. તે અનેક ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે.

આ પણ વાંચો : Health Tips : ચોમાસામાં છીંક અને ખાંસીને અલવિદા કહેવા માટે આ 5 ઘરેલું ઉપાયો અજમાવો

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">