Rajiv Dixit Health Tips: ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ઓષધીઓ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પરેશાન છો અને શુગર કંટ્રોલમાં નથી તો તમારી માટે રાજીવ દીક્ષિતે ઘરેલું ઉપાય જણાવ્યા છે. આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ છે. જેની મદદથી ડાયાબિટીસના દર્દીઓ તેમની શુગરને કંટ્રોલ કરી શકો છે. સાથે અનેક ઘરેલુ આદત થી તમે ડાયાબિટીસને કાબુમાં લાવી શકો છો.

Rajiv Dixit Health Tips: ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ઓષધીઓ, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:21 PM

આયુર્વેદ અને સ્વદેશીના હિમાયતી, રાજીવ દીક્ષિત આપણી વચ્ચે નથી, પરંતુ ઘણા રોગો પર તેમની ટીપ્સ હજુ પણ અસરકારક છે. રાજીવ દીક્ષિતે કહ્યું હતું કે, આજકાલ ડાયાબિટીસનો રોગ સામાન્ય બની ગયો છે. તેની પાછળનું કારણ ખરાબ ભોજન છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: પિત્ત, વાયુ અને કફ માટે અર્જુનની છાલ રામબાણ ઈલાજ સમાન, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

જો ડાયાબિટીસની બીમારી વધી જાય તો તેનાથી અનેક બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ડાયાબિટીસના દર્દી છો, તમારે બ્લડ શુગર હાઈ હોય કે લો તમે તેને કંટ્રોલમાં લાવી શકો છો. તમારી શુગરને કંટ્રોલ કરવા માટે આ આયુર્વેદિક ઓષધીયો જે તમારા રસોડામાં છે તેનો ઉપયોગ કરી શકો છો.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

જાંબુના બીજ

ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુના બીજ ખૂબ જ લાભદાયક છે. જો તમારૂ શુગર કંટ્રોલ નથી થઈ રહ્યું તો તમે જાંબુના બીજની શુગર કંટ્રોલમાં લઈ શકાય છે. આ માટે જાંબુના બીજને સુકવી પછી તેને દળીને પાવડર બનાવી લો. જાંબુના બીજોનો પાવડરનો રસ રોજ ખાલી પેટ હૂંફાળા પાણી સાથે પીવાથી શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળશે.

આમળા

આમળા તમને શુગર કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આમળામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. આમળા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આમળામાં હાઈપોગ્લાયકેમિકના ગુણ હોય છે. આમળા ખાવાથી બ્લડ શુગર લેવલ ઘટે છે. જો કે, તમે આમળાના બીજને પાવડરમાં પીસીને પણ ખાઈ શકો છો. આમળા શુગર લેવલ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે.

અંજીરના પાન

અંજીરના પાન પણ તમને શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અંજીરના પાંદડામાં ડાયાબિટીકને નાથવાના ગુણ હોય છે, જે ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે તમારી શુગરને કંટ્રોલ કરવા માંગો છો, તો દરરોજ સવારે ખાલી પેટે અંજીરનાં પાન ચાવવાથી લાભ થશે. જો કે તેને પાણીમાં ઉકાળીને પણ પી શકાય છે.

મેથી

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મેથી લાભદાયક છે. મેથી દરેકના ઘરમાં જોવા મળશે. મેથીનું સેવન કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી પલાળી રાખો અને સવારે ખાલી પેટ આ પાણી પીઓ તેનાથી તમને ફાયદો થશે. જો તમે આ પ્રયોગ ટ્રાય કરશો તો બ્લડ શુગર લેવલ નિયંત્રિતમાં આવશે.

તજ

બ્લડ શૂગરના દર્દીઓ માટે તજ ખૂબ જ ફાયદાકારક છે. તજમાં એન્ટીઈન્ફ્લેમેટરી, એન્ટિબાયોટિક અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જેના થી શરીરના બ્લડ સુગરને ઘટાડવામાં મદદ મળે છે. જો તમે દરરોજ અડધી ચમચી તજ પાવડરનું સેવન કરો છો તો તમારૂ ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">