Health Tips: વજન ઘટાડવા અને ઈમ્યુનિટી વધારવા ફોલો કરો આર્યુવેદના આ 5 નિયમ

Health Tips: આપણે સ્વસ્થ રહેવા માટે અનેક પ્રયત્નો કરીએ છીએ. યોગ, કસરત, મોર્નિંગ વોક  અને ડાયેટિંગની કેટલીક ટીપ્સ છે, જેને મોટાભાગના લોકો અનુસરે છે

Health Tips: વજન ઘટાડવા અને ઈમ્યુનિટી વધારવા ફોલો કરો આર્યુવેદના આ 5 નિયમ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 26, 2021 | 11:57 PM

Health Tips: આપણે સ્વસ્થ રહેવા માટે અનેક પ્રયત્નો કરીએ છીએ. યોગ, કસરત, મોર્નિંગ વોક  અને ડાયેટિંગની કેટલીક ટીપ્સ છે, જેને મોટાભાગના લોકો અનુસરે છે, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદમાં ખાવા- વિશે ઘણી વસ્તુઓ લખાઈ છે જે માત્ર તમારી રોગપ્રતિકારક શક્તિને જ મજબૂત નથી કરતી, પરંતુ તમારું વજન પણ નિયંત્રિત કરે છે. આવો, જાણો આયુર્વેદના તે નિયમો શું છે

બાફીને અથવા અડધા ઉકાળીને શાકભાજી ખાઓ

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

જો તમે શાકભાજી સંપૂર્ણ રાંધેલા અથવા વધુ ખાવ છો તો પછી ખાતરી કરો કે તમે વધારેના રાંધો આ કરવાથી તેના પોષક તત્વો ઓછા થાય છે. પરંતુ જો તમે તેમને ઓછા રાંધો છો તો પણ  તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. ભોજન બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે તમે શાકભાજીને વધુ પડતી રાંધશો  નહીં અથવા તેને કાચી પણ ના રાખશો.

કાચા મસાલાને શેકીને ઉપયોગમાં લો

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખડા મસાલાને તપેલી પર શેકી લો અને તેને પીસી લો. ખાસ કરીને શિયાળા અથવા વરસાદની ઋતુમાં તમે તપેલી પર આદુ શેકીને ખાઈ શકો છો.

લોટનો ચાળીને ઉપયોગ ના કરવો

ઘઉંમાં ફાઈબર હોય છે. પરંતુ તેનો મોટાભાગનું ફાયબર બ્રાઉન ભાગમાં હોય છે. તેથી જ્યારે પણ તમે લોટનો ઉપયોગ કરો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે તેનો ઉપયોગ ચાળયા વગર કરો. આ લોટ આરોગ્ય માટે સારો માનવામાં આવે છે.

ઠંડા ખોરાક ખાવાથી પાચન પ્રવૃત્તિ નબળી પડે છે

કોલ્ડ ફૂડ ખાવાનું ટાળો. તે તમારા પાચનને અસર કરી શકે છે. આ સાથે ધ્યાનમાં રાખો કે ક્યારેય સંપૂર્ણ પેટ ભરીને ના ખાવો. આયુર્વેદ અનુસાર ખોરાક પૂરતો ન ખાવાથી સરળતાથી પચે છે.

ગળપણ ઓછું ખાઓ આયુર્વેદ મુજબ ગળપણવાળો ખોરાક ઓછો ખાવો જોઈએ. તમે મધ અથવા ગોળનો ઉપયોગ ગળપણના વિકલ્પ તરીકે કરી શકો છો. આ તમને ડાયાબિટીઝ જેવા રોગોથી બચાવી શકે છે.

આ પણ વાંચો: Bread ખાવી સ્વાસ્થ્ય માટે કેટલી છે ફાયદાકારક ? બ્રેડ ખાતા સમયે રાખો આ ધ્યાન

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">