Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ફળો ખાવા દરમ્યાન ન કરતા આ ભૂલો, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું છે જરૂરી

ફળ ખાવું દરેકને પસંદ હોય છે. પણ ફળો ખાવાની પણ એક પદ્ધતિ છે. ફળો ખાધા પછી પણ ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.

Health: ફળો ખાવા દરમ્યાન ન કરતા આ ભૂલો, જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું છે જરૂરી
Do not make these mistakes while eating fruits. There are many things to keep in mind
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 8:23 AM

ફળોમાં(fruits ) ઘણા પોષક તત્વો, ખનિજો, વિટામિન અને ફાઇબર મળી આવે છે. તેથી મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો ફળ ખાવાની ભલામણ કરે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ એક ફળ ખાય છે, તો તેને શરીરમાંથી તમામ જરૂરી પોષક તત્વો મળે છે.

ફળમાં શરીરને જરૂરી ઘણા પ્રોટીન,વિટામિન્સ અને અન્ય મિરનલ્સ મળતા હોવાથી ફળો ખાવાની સલાહ નિષ્ણાતો આપતા રહે છે. તેમાં પણ સીઝનલ ફ્રૂટ તો દરેકે ખાવા જ જોઈએ તેવું તો વડીલો પણ કહેતા આવ્યા છે.

પરંતુ ફળ ખાધા પછી આપણે વારંવાર પાણી પીવાની ભૂલ કરીએ છીએ, જેનો કોઈ જ ઉપયોગ થતો નથી. તેના બદલે તે તમારા શરીરને નુકશાન પહોંચાડે છે. ફળો ખાધા પછી આ ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. એવું કેમ કહેવામાં આવે છે તે અમે તમને બતાવીશું.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

1. ફળમાં કુદરતી શર્કરા(sugar ) હોય છે. ખાંડ કોઈપણ વસ્તુમાં આથો શરૂ કરે છે. તેથી ફળ સાથે કંઈપણ ખાવા કે પીવાની મનાઈ છે. આ ઉપરાંત ફળોમાં એસિડ તત્વો પણ હોય છે, જે પેટને એસિડિક બનાવે છે. પાણી પીવાથી પેટમાં એસિડનું પ્રમાણ વધે છે, આમ પાચનની સમસ્યાઓ શરૂ થાય છે.

2. ફળોમાં 80 થી 90 ટકા પાણી હોય છે. આ રીતે, તેને વધારાના પાણીની જરૂર નથી. પરંતુ જો તમે ફળો ખાધા પછી વધારે પાણી(water) પીતા હો તો તમને ઉલટી કે ઝાડા થવાની સમસ્યા થઈ શકે છે.

3. ફળ ખાધા પછી પાણી પીવાથી પેટની એસિડિટીની સંભાવના વધી જાય છે. આનું કારણ એ છે કે પાણી પાચન એસિડનું ઉત્પાદન ઘટાડે છે. આવા કિસ્સાઓમાં ખોરાક યોગ્ય રીતે પચતું નથી અને હાર્ટબર્ન, અને ગેસ જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

4. ફળ ખાવાની સાચી રીત એ છે કે ફળ ખાતા પહેલા 45 મિનિટ સુધી કંઈપણ ખાવાનું કે પીવાનું ટાળવું. કારણ કે ફળ પોતે આખા ખોરાક તરીકે કામ કરે છે. ફળોમાં તમારા શરીરને જરૂરી બધા પોષક તત્વો હોય છે. તેથી જ ભૂતકાળમાં ઘણા લોકો ફળ ખાઈને જીવતા હતા.

આ પણ વાંચો: Health : ડાન્સ કરવાના ફાયદા પણ છે રસપ્રદ, જિંદગીના તણાવથી પણ રહેશો દૂર

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: શું તમે પણ વધુ પ્રમાણમાં સેવન કરો છો આદુવાળી ચાનું? આ ચસ્કો પડી શકે છે ભારે, જાણો સાઈડ ઈફેક્ટ

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">