AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ડાયેટમાં આ ફળને સામેલ કરવાથી ક્યારે પણ નહીં થાય ઓક્સિજનની કમી

Health Tips : હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાની સૌથી વધુ અસર ફેફસા પર થાય છે. જેના કારણે શરીરમાં ઓક્સિજનની કમી આવે છે.

Health Tips : ડાયેટમાં આ ફળને સામેલ કરવાથી ક્યારે પણ નહીં થાય ઓક્સિજનની કમી
ઓક્સિજન લેવલ વધારવા કરો આ ફ્રુટનું સેવન
Charmi Katira
| Edited By: | Updated on: May 23, 2021 | 2:24 PM
Share

Health Tips : હાલ કોરોનાની (corona) બીજી લહેર ચાલી રહી છે. કોરોનાની સૌથી વધુ અસર ફેફસા પર થાય છે. જેના કારણે શરીરમાં ઓક્સિજનની કમી આવે છે. કોરોના સંક્રમિત લોકોએ તેના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો જોઈએ. શરીરના દરેક ભાગમાં લોહી દ્વારા ઓક્સિજન પહોંચે છે. જો તમારા શરીરમાં લોહીનું લોહીની ઉણપ આવે તો શરીરના વિવિધ ભાગોને પ્રભાવિત કરે છે.

ડાયેટમાં એવી વસ્તુઓને સામેલ કરો જે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારશે. તમે તમારા આહારમાં આયર્ન, કોપર, વિટામિન, કોપર, ફોલિક એસિડનો સમાવેશ કરી શકો છો. આ પોષક તત્વો લોહીમાં ઓક્સિજન વધારવામાં મદદ કરે છે. ડાયેટમાં કઈ ચીજોનો સમાવેશ કરવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે.

કેળા(banana) કેળામાં પુષ્કળ આલ્કલાઇનમાં મળી આવે છે. કેળામાં પુષ્કળ ફાઇબર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેળા ખાવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે. આ સિવાય પણ ઘણા ફાયદા છે.

બ્લૂબેરી અને સ્ટ્રોબેરી(Blueberry ) બ્લડમાં ઓક્સિજનનું લેવલ વધારવા માટે બ્લુબેરીને સામેલ કરો. બ્લૂબેરીમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન ઇ, સી ભરપૂર માત્રામાં છે. આ બધા પોષક તત્વો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સ્ટ્રોબેરીમાં રાયબોફ્લેવિન, વિટામિન સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે લોહીમાં ઓક્સિજનનું લેવલ વધારવામાં મદદ કરે છે.

કીવી(kiwi) કીવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. જે શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેથી આ સમયે ડોકટરો લોકોને કીવી ખાવાની સલાહ આપી રહ્યા છે.

પપૈયું (papaya) પપૈયા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પપૈયામાં વિટામિન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ, બી, સી જેવા પોષક તત્વો ઓક્સિજનનું લેવલ વધારવામાં મદદ કરે છે. પપૈયા તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

પાઈનેપલ( Pineapple) પાઈનેપલમાં વિટામિન બી, ફોલેટ, થાઇમિન જેવા પોષક તત્વોથી ભરપુર છે જે ઓક્સિજનનું લેવલ વધારવામાં મદદ કરે છે. આ સિવાય શરીરને બીજા પણ ઘણા ફાયદા છે.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે. 

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">