અરવલ્લી: ખેતીને કોરોનાનું ગ્રહણ, ખેડૂતોને તડબૂચની ખેતીમાં મોટાપાયે નુકસાન

કોરોના કાળ અને લૉકડાઉનના સંકટ વચ્ચે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખેડૂતોને તડબૂચની ખેતીમાં મોટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉનાળાની સિઝનમાં મેઘરજ તાલુકાના ખેડૂતો મોટાપાયે તડબૂચની ખેતી કરતા હોય છે. ચાલુ સિઝનમાં મોટાપાયે તડબૂચનું ઉત્પાદન થયું છે. જોકે આ માલ વેચવામાં ખેડૂતોને મોટી મુશ્કેલીઓ આવી રહી છે. ખાસ કરીને ખેડૂતો પોતાનો તડબૂચનો માલ રાજસ્થાનના […]

અરવલ્લી: ખેતીને કોરોનાનું ગ્રહણ, ખેડૂતોને તડબૂચની ખેતીમાં મોટાપાયે નુકસાન
Follow Us:
| Updated on: Apr 28, 2020 | 2:57 PM

કોરોના કાળ અને લૉકડાઉનના સંકટ વચ્ચે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખેડૂતોને તડબૂચની ખેતીમાં મોટાપાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉનાળાની સિઝનમાં મેઘરજ તાલુકાના ખેડૂતો મોટાપાયે તડબૂચની ખેતી કરતા હોય છે. ચાલુ સિઝનમાં મોટાપાયે તડબૂચનું ઉત્પાદન થયું છે. જોકે આ માલ વેચવામાં ખેડૂતોને મોટી મુશ્કેલીઓ આવી રહી છે. ખાસ કરીને ખેડૂતો પોતાનો તડબૂચનો માલ રાજસ્થાનના માર્કેટમાં વેચતા હોય છે અને લાખોની કમાણી કરતા હોય છે. જોકે લૉકડાઉન વચ્ચે વાહનવ્યવહાર શક્ય ન બનતા ખેડૂતોનો તૈયાર તડબૂચનો પાક બગડી રહ્યો છે.

આ પણ વાંચો: જાણો દેશમાં છેલ્લાં 24 કલાકમાં કેટલાં નવા કોરોનાના કેસ નોંધાયા અને કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">