ચેતજો : ગ્રીન ટિક કરેલ પેકડ ફૂડ પ્રમાણિત વેજીટેરિયન નથી, સરકારે હાઇકોર્ટમાં કર્યો આ ખુલાસો

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવા આવતી લેબોરેટરીમાં આ પ્રકારના ટેસ્ટ માટેની પૂરતી સુવિધા નથી.તેમજ વધુમાં જણાવ્યું કે વેજીટેરિયન સર્ટિફિકેટ પ્રાથમિક તપાસ અને ધારણાને આધારે આપવામાં આવે છે.

ચેતજો : ગ્રીન ટિક કરેલ પેકડ ફૂડ પ્રમાણિત વેજીટેરિયન નથી, સરકારે હાઇકોર્ટમાં કર્યો આ ખુલાસો
Warning Green tick packaged food is not a Authentic Veg govt reveals in High Court(File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 6:14 PM

ગુજરાત(Gujarat) માં વેચવામાં આવતા અને વેજેટીરીયન(Vegetarian) હોવાનો દાવો કરાતા રેડી ટુ ઇટ ફૂડ વેજીટેરિયન(શાકાહારી)  જ છે તે પ્રમાણિત કરવા માટે સરકારે પાસે કોઇ વ્યવસ્થા નથી. આ વાતનો સ્વીકાર ખુદ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એક કેસની સુનવણીમાં કર્યો છે.

હાઇકોર્ટે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિગતવાર સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા માટે પણ નિર્દેશ કર્યો

તેમજ આ અંગે ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે એનો મતલબ એ છે કે ગ્રીન ટેગ ઘરાવતા ફૂડ એ વેજીટેરિયન છે તે પ્રમાણિત કરવા માટે કોઇ વ્યવસ્થા નથી. હાઇકોર્ટે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિગતવાર સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા માટે પણ નિર્દેશ કર્યો છે.એક્ટિંગ ચીફ જસ્ટિસ વિનીત કોઠારી અને જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ એક જાહેર હિતની અરજીની સુનવણી દરમ્યાન આ બાબત જણાવી  હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જાહેર હિતની અરજી મુંબઈ સ્થિત જીવદયા મંડળી દ્વારા એડવોકેટ નિમેશ કાપડિયાએ કરી હતી જેમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006  લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.

લેબોરેટરીમાં આ પ્રકારના ટેસ્ટ માટેની પૂરતી સુવિધા નથી

આ અંગે જવાબ આપતા સરકારે  જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવા આવતી લેબોરેટરીમાં આ પ્રકારના ટેસ્ટ માટેની પૂરતી સુવિધા નથી.તેમજ વધુમાં જણાવ્યું કે વેજીટેરિયન સર્ટિફિકેટ પ્રાથમિક તપાસ અને ધારણાને આધારે આપવામાં આવે છે.આ અંગે અદાલતે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે આ કેવી રીતે ચલાવી લેવાય. જ્યારે લોકો ગ્રીન ટેગને વેજીટેરિયન ફૂડ હોવાનું માને છે. તેમજ જો તે વેજેટીરિયન ફૂડ નથી તો તે સ્વીકારવા યોગ્ય નથી.

સરકારની જવાબદારી છે કે આ અંગેની યોગ્ય માહિતી લોકોને મળે

તેમજ આ રીતે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ તેમ છે. તેમજ આ બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોનો પણ ભંગ છે.હાઇકોર્ટે ટકોર કરતાં જણાવ્યું કે આ સરકારની જવાબદારી છે કે આ અંગેની યોગ્ય માહિતી લોકોને મળે.તેમજ ગ્રાહકને એ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે કે પેક કરવામાં આવેલું ગ્રીન ટીક ઘરાવતું ફૂડ 100 ટકા વેજીટેરિયન છે. તેમજ તેમાં કોઇ પણ નોન-વેજ મટિરિયલ એડ કરવામાં આવ્યું નથી.

આ પણ  વાંચો : Maharashtra : ભૂતપૂર્વ ન્યાયાધીશ શરદ બોબડેની મોહન ભાગવત સાથે મુલાકાત, બેઠકનું કારણ અકબંધ

આ પણ વાંચો : Ahmedabad : ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા કોર્પોરેશન પાર્કિંગ પોલિસી જાહેર કરશે

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">