AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: તાજિયા પર્વની ઉજવણીને લઇને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, નિયમ મુજબ લાઉડ સ્પીકર વગાડી શકાશે

વડોદરા શહેરના મુસ્લીમ બિરાદરોનો મહોરમ માસ 19/20- 07- 2023 થી શરૂ થનાર છે. 23-24/2023 થી મહોલ્લામાં તથા ઈમામવાડામાં તાજીયા બેસાડવાના શરૂ થનાર છે. 28-29/07/ 2023 ના રોજ કતલની રાત તેમજ 29-30/ 07/ 2023 ના રોજ તાજીયા વિસર્જન થવાની શક્યતા છે.

Vadodara: તાજિયા પર્વની ઉજવણીને લઇને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, નિયમ મુજબ લાઉડ સ્પીકર વગાડી શકાશે
Vadodara Tajiya
yunus.gazi
| Edited By: | Updated on: Jul 15, 2023 | 9:58 PM
Share

Vadodara : ગુજરાતના વડોદરામાં તાજીયા( Tajiya)  પર્વની ઉજવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ લાઉડ સ્પીકર વગાડી શકાશે. જેમાં સવાર ના 6 થી રાત્રીના 10 વાગ્યા. સુધીજ નિયંત્રિત રીતે જ વગાડી શકાશે. આ અંગે એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી દિવસો માં મુસ્લિમ ધર્મનો મહોરમનો તહેવાર આવે છે. જેને ધ્યાને લઈ વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામાએ જાહેરનામું બહાર પાડ્યું છે.

વડોદરા શહેરના મુસ્લીમ બિરાદરોનો મહોરમ માસ 19/20- 07- 2023 થી શરૂ થનાર છે. 23-24/2023 થી મહોલ્લામાં તથા ઈમામવાડામાં તાજીયા બેસાડવાના શરૂ થનાર છે. 28-29/07/ 2023 ના રોજ કતલની રાત તેમજ 29-30/ 07/ 2023 ના રોજ તાજીયા વિસર્જન થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabad: પર્યાવરણ જાગૃતિ માટે કોલકત્તાના બે યુવાનો ભારત ભ્રમણ કરતાં અમદાવાદ પહોંચ્યા, જુઓ VIDEO

આ તહેવારની ઉજવણી પ્રસંગે લાઉડસ્પીકર ફકત સવારના કલાક 6 વાગે થી રાતના 10.00 સુધીના સમયગાળામાં નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ નિયંત્રીત વગાડવા માટે જણાવ્યું છે. વધુમાં તાજીયા ઉત્સવ ઉજવવા માંગતા અરજદારોએ તાજીયા સંચાલક/ મંડળ / સંસ્થાનું નામ અને સરનામુ, મોબાઈલ નંબર, તાજીયા બેસાડવાનું સ્થળ વગેરે..

કેટલા દિવસ માટે, કતલની રાત્રે નીકળવાનો તથા સ્થળ ઉપર પરત આવવાનો સમય, કતલની રાતના રૂટ, તાજીયા વિસર્જનના રોજ નીકળવાનો સમય, તાજીયા વિસર્જન સમયે સાથે રહેનાર દશ સ્વંયસેવકોના નામ તથા સરનામા ફોટા તેમજ સંપર્ક નંબર સાથે, રુટની માહિતી વિગતવાર હકીકત સાથે સબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને વહેલી તકે રૂબરૂમાં જઈ અરજી કરવા જણાવાયુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">