AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: તાજિયા પર્વની ઉજવણીને લઇને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, નિયમ મુજબ લાઉડ સ્પીકર વગાડી શકાશે

વડોદરા શહેરના મુસ્લીમ બિરાદરોનો મહોરમ માસ 19/20- 07- 2023 થી શરૂ થનાર છે. 23-24/2023 થી મહોલ્લામાં તથા ઈમામવાડામાં તાજીયા બેસાડવાના શરૂ થનાર છે. 28-29/07/ 2023 ના રોજ કતલની રાત તેમજ 29-30/ 07/ 2023 ના રોજ તાજીયા વિસર્જન થવાની શક્યતા છે.

Vadodara: તાજિયા પર્વની ઉજવણીને લઇને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, નિયમ મુજબ લાઉડ સ્પીકર વગાડી શકાશે
Vadodara Tajiya
yunus.gazi
| Edited By: | Updated on: Jul 15, 2023 | 9:58 PM
Share

Vadodara : ગુજરાતના વડોદરામાં તાજીયા( Tajiya)  પર્વની ઉજવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ લાઉડ સ્પીકર વગાડી શકાશે. જેમાં સવાર ના 6 થી રાત્રીના 10 વાગ્યા. સુધીજ નિયંત્રિત રીતે જ વગાડી શકાશે. આ અંગે એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી દિવસો માં મુસ્લિમ ધર્મનો મહોરમનો તહેવાર આવે છે. જેને ધ્યાને લઈ વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામાએ જાહેરનામું બહાર પાડ્યું છે.

વડોદરા શહેરના મુસ્લીમ બિરાદરોનો મહોરમ માસ 19/20- 07- 2023 થી શરૂ થનાર છે. 23-24/2023 થી મહોલ્લામાં તથા ઈમામવાડામાં તાજીયા બેસાડવાના શરૂ થનાર છે. 28-29/07/ 2023 ના રોજ કતલની રાત તેમજ 29-30/ 07/ 2023 ના રોજ તાજીયા વિસર્જન થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabad: પર્યાવરણ જાગૃતિ માટે કોલકત્તાના બે યુવાનો ભારત ભ્રમણ કરતાં અમદાવાદ પહોંચ્યા, જુઓ VIDEO

આ તહેવારની ઉજવણી પ્રસંગે લાઉડસ્પીકર ફકત સવારના કલાક 6 વાગે થી રાતના 10.00 સુધીના સમયગાળામાં નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ નિયંત્રીત વગાડવા માટે જણાવ્યું છે. વધુમાં તાજીયા ઉત્સવ ઉજવવા માંગતા અરજદારોએ તાજીયા સંચાલક/ મંડળ / સંસ્થાનું નામ અને સરનામુ, મોબાઈલ નંબર, તાજીયા બેસાડવાનું સ્થળ વગેરે..

કેટલા દિવસ માટે, કતલની રાત્રે નીકળવાનો તથા સ્થળ ઉપર પરત આવવાનો સમય, કતલની રાતના રૂટ, તાજીયા વિસર્જનના રોજ નીકળવાનો સમય, તાજીયા વિસર્જન સમયે સાથે રહેનાર દશ સ્વંયસેવકોના નામ તથા સરનામા ફોટા તેમજ સંપર્ક નંબર સાથે, રુટની માહિતી વિગતવાર હકીકત સાથે સબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને વહેલી તકે રૂબરૂમાં જઈ અરજી કરવા જણાવાયુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">