Vadodara: તાજિયા પર્વની ઉજવણીને લઇને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, નિયમ મુજબ લાઉડ સ્પીકર વગાડી શકાશે

વડોદરા શહેરના મુસ્લીમ બિરાદરોનો મહોરમ માસ 19/20- 07- 2023 થી શરૂ થનાર છે. 23-24/2023 થી મહોલ્લામાં તથા ઈમામવાડામાં તાજીયા બેસાડવાના શરૂ થનાર છે. 28-29/07/ 2023 ના રોજ કતલની રાત તેમજ 29-30/ 07/ 2023 ના રોજ તાજીયા વિસર્જન થવાની શક્યતા છે.

Vadodara: તાજિયા પર્વની ઉજવણીને લઇને પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, નિયમ મુજબ લાઉડ સ્પીકર વગાડી શકાશે
Vadodara Tajiya
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 15, 2023 | 9:58 PM

Vadodara : ગુજરાતના વડોદરામાં તાજીયા( Tajiya)  પર્વની ઉજવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ લાઉડ સ્પીકર વગાડી શકાશે. જેમાં સવાર ના 6 થી રાત્રીના 10 વાગ્યા. સુધીજ નિયંત્રિત રીતે જ વગાડી શકાશે. આ અંગે એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી દિવસો માં મુસ્લિમ ધર્મનો મહોરમનો તહેવાર આવે છે. જેને ધ્યાને લઈ વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામાએ જાહેરનામું બહાર પાડ્યું છે.

વડોદરા શહેરના મુસ્લીમ બિરાદરોનો મહોરમ માસ 19/20- 07- 2023 થી શરૂ થનાર છે. 23-24/2023 થી મહોલ્લામાં તથા ઈમામવાડામાં તાજીયા બેસાડવાના શરૂ થનાર છે. 28-29/07/ 2023 ના રોજ કતલની રાત તેમજ 29-30/ 07/ 2023 ના રોજ તાજીયા વિસર્જન થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabad: પર્યાવરણ જાગૃતિ માટે કોલકત્તાના બે યુવાનો ભારત ભ્રમણ કરતાં અમદાવાદ પહોંચ્યા, જુઓ VIDEO

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

આ તહેવારની ઉજવણી પ્રસંગે લાઉડસ્પીકર ફકત સવારના કલાક 6 વાગે થી રાતના 10.00 સુધીના સમયગાળામાં નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ નિયંત્રીત વગાડવા માટે જણાવ્યું છે. વધુમાં તાજીયા ઉત્સવ ઉજવવા માંગતા અરજદારોએ તાજીયા સંચાલક/ મંડળ / સંસ્થાનું નામ અને સરનામુ, મોબાઈલ નંબર, તાજીયા બેસાડવાનું સ્થળ વગેરે..

કેટલા દિવસ માટે, કતલની રાત્રે નીકળવાનો તથા સ્થળ ઉપર પરત આવવાનો સમય, કતલની રાતના રૂટ, તાજીયા વિસર્જનના રોજ નીકળવાનો સમય, તાજીયા વિસર્જન સમયે સાથે રહેનાર દશ સ્વંયસેવકોના નામ તથા સરનામા ફોટા તેમજ સંપર્ક નંબર સાથે, રુટની માહિતી વિગતવાર હકીકત સાથે સબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને વહેલી તકે રૂબરૂમાં જઈ અરજી કરવા જણાવાયુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">