AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામીવિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

Tender News : વડોદરાના જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામીવિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

Tender Today : કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામીવિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 2:07 PM
Share

વડોદરા (Vadodara) જિલ્લામાં આવેલી કરજણ નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. સરકારની અમૃત 2.0 SWAP-1 યોજના હેઠળ અનુભવી ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. વડોદરાના જૂના બજાર વિસ્તારમાં આવેલા સ્વામીવિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : ઇપ્કોવાલા ઓડિટોરિયમ હોલમાં CCTV ઇન્સ્ટોલેશનના સામાન સપ્લાય કરવાના કામનું ટેન્ડર

આ ટેન્ડરની અંદાજીત રકમ 99,83,928 રુપિયા છે. ટેન્ડરની બાનાની રકમ 99,840 રુપિયા છે. ટેન્ડરની ફી 2400 રુપિયા છે. તો ટેન્ડર ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ 1 જૂન 2023થી 15 જૂન 2023 સાંજે 6 કલાક સુધીની છે. ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ 23 જૂન 2023 બપોરે 12 કલાક સુધીની છે. ટેન્ડરની શ્રેણી D કલાસ અને તેની ઉપરની છે.

ટેન્ડરની વધુ વિગતો નગરપાલિકા કચેરીએ ઓફિસ સમય દરમિયાન જોવા મળશે. તેમજ ઓનલાઇન http://www.nprocure.com વેબસાઇટ ઉપર ટેન્ડર ભરવાના રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">