વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો,સુભાષનગર, સુભાષનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના વિસ્તારમાં 60થી વધુ મકાનોમાં પાણી ભરાયા
વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. સુભાષનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સુભાષનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના વિસ્તારમાં 60થી વધુ મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

https://tv9gujarati.in/vadodara-ni-vsih…makano-paani-m-a/
વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. સુભાષનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સુભાષનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના વિસ્તારમાં 60થી વધુ મકાનોમાં પાણી ભરાઈ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
