TV9 Exclusive: રાજ્યમાં આવતીકાલથી 161 સેન્ટર પરથી 4,33,000 લોકોને કોરોના વેક્સિન અપાશે: DyCM નીતિન પટેલ

Tv9 Gujaratiને આપેલા Exclusive ઈન્ટરવ્યૂમાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે (DyCM Nitin Patel)જણાવ્યું હતું કે રાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં 161 સેન્ટર પરથી વેકસીન આપવામાં આવશે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 15, 2021 | 5:58 PM

Tv9 Gujaratiને આપેલા Exclusive ઈન્ટરવ્યૂમાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે (DyCM Nitin Patel)જણાવ્યું હતું કે રાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં 161 સેન્ટર પરથી વેકસીન આપવામાં આવશે. જેમાં કોરોના વોરિયર્સ એવા ડોકટર, નર્સ અને હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ સહિત 4,33,000 લોકોને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. તેમજ રાજ્યમાં હજુ પણ કોરોના સંક્રમણ ચાલુ છે. આ કોરોના વોરિયર્સને સુરક્ષિત કરવાનું પણ આ અભિયાન છે.

 

 

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે Exclusive ઈન્ટરવ્યૂમાં વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ભારત સરકારના આયોજન મુજબ 30 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે. તેમજ શરૂઆતમાં 3 કરોડને લોકોને વેક્સિન આપવાનું આવતીકાલથી શરૂ થશે. તેમજ બાકીના લોકોને અલગ અલગ ત્રણ તબક્કામાં વેક્સિન આપવામા આવશે.

 

આ પણ વાંચો: TV9 GUJARATI Exclusive: ગરીબ અને મધ્યમ વર્ગને મફતમાં રસી આપવા DyCM નીતિન પટેલના સંકેત

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">