સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના 47 ખેડૂતોએ કલેક્ટર સમક્ષ કરી ઈચ્છા મૃત્યુના માગ- જુઓ Video

સુરેન્દ્રનગરના નટવરગઢના 47 ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માગ કરી છે. ખેતરમાં ખોદકામ કરી વચ્ચોવચ્ચ સોલાર વીજ નાખ્યાના 3 વર્ષ બાદ પણ વળતર ન મળતા ખેડૂતો નારાજ ચાલી રહ્યા છે અને ભારે નુકસાન ગયુ હોવાથી હવે ખેડૂતો ઈચ્છામૃત્યુની માગ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2024 | 7:39 PM

સુરેન્દ્રનગરમાં નટવરગઢના ખેડૂતોનો હવે સરકાર સામે રોષ ભભુકી ઉઠ્યો છે. ખેતરમાં નેખાલા સોલાર વીજ લાઈનનું વળતર ન મળતા ખેડૂતો નારાજ થયા છે. ખેતરમાં ખોદકામ કરી સોલર વીજલાઈન નાખ્યાના ત્રણ વર્ષ બાદ પણ નુકસાનીના વળતરની ચુકવણી ન થઈ હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોને ખેતીમાં ગયેલી નુકસાનીની ભરપાઈ પેટે સરકાર દ્વારા ચુકવવાનું થતુ વળતર ત્રણ વર્ષ બાદ ખેડૂતોને મળ્યુ નથી. આ ખેડૂતોનો એવો પણ આક્ષેપ છે કે બહારની કંપનીએ તેમની જાણ બહાર ખેતરમાં ખઓદકામ કર્યુ હતુ. વીજલાઈન નાખવા માટે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા કે ના તો તેમને જાણ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ ખેડૂતોએ ઈચ્છા મૃત્યુની માગ કરી

વળતર ન મળ્યા બાદ નુકસાની વેઠી રહેલા ખેડૂતો હવે કરો યા મરોની સ્થિતિમાં આવી ગયા છે અને કામ અટકાવી જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોએ હવે નિરાકરણ ન આવે તો ઈચ્છા મૃત્યુની માગ કરી છે.

Input Credit- Sajid Belim- Surendranagar 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">