SURENDRANAGAR: વોર્ડ નંબર-3માં પાણીની સમસ્યા બાબતે મહિલાઓએ કર્યો વિરોધ

હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યાં લોકોને પીવાનું પાણી અનિયમિત થઈ ગયું છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર-3માં નિયમિત અને પુરતુ પાણી ન મળતા મહિલાઓએ પાલિકા કચેરી ખાતે વિરોધ કર્યો હતો

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 10, 2021 | 11:47 PM

હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યાં લોકોને પીવાનું પાણી અનિયમિત થઈ ગયું છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર-3માં નિયમિત અને પુરતુ પાણી ન મળતા મહિલાઓએ પાલિકા કચેરી ખાતે વિરોધ કર્યો હતો. સુરેન્દ્રનગર (SURENDRANAGAR) નગરપાલિકાના વોર્ડ નંબર-3માં રામનગર, અમનપાર્ક, નુરે મહોમદી સોસાયટી સહીતના રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા તંત્ર દ્વારા અપુરતું અને ગંદુ પાણી આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. દુષિત પાણીથી ભયંકર રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થઈ છે. પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

 

 

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં ખેરના લાકડાના જથ્થા સાથે 4 લોકોની વનવિભાગે કરી અટકાયત

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">