સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ધળમોચી નજીક કેનાલ તૂટતા શિયાળુ પાકને નુકસાન
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ધળમોચી નજીક નર્મદા કેનાલ તૂટતા શિયાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. કેનાલમાં પાણી છોડતા અનેક ખેતરો જળબંબાકાર બન્યા છે અને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. Web Stories View more WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, […]
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ધળમોચી નજીક નર્મદા કેનાલ તૂટતા શિયાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. કેનાલમાં પાણી છોડતા અનેક ખેતરો જળબંબાકાર બન્યા છે અને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો