Surendranagar : લિંબડીના મહાલક્ષ્મી મંદિર પાસે 360 વર્ષ પૌરાણિક 15 ખાંભી મળી આવી

Surendranagar : લીંબડી પાસેથી 360 વર્ષ જૂની 15 ખાંભી મળી છે. સંતકુટિર ખોળકૂવાના ખોદકામ દરમિયાન 360 વર્ષ દરમિયાન 15 પૌરાણિક ખાંભી મળી.

Surendranagar : લિંબડીના મહાલક્ષ્મી મંદિર પાસે 360 વર્ષ પૌરાણિક 15 ખાંભી મળી આવી
લીંબડી પાસેથી મળી જૂની ખાંભી
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 19, 2021 | 11:02 AM

હિન્દુ ધર્મમાં પૌરાણિક વસ્તુઓનું અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે. લોકો પૌરાણિક વસ્તુ માટે અનેક સંશોધન કરે છે. હાલમાં જ લીંબડી(LIMBADI) પાસેથી 360 વર્ષ જૂની 15 ખાંભી મળી છે.

સુરેન્દ્રનગર (SURENDRANAGAR) જિલ્લાના લીંબડીમાં (LIMBADI) આવેલા મહાલક્ષ્મી મંદિર (MAHALAKSHMI TEMPLE) પાસે આવેલા સંતકુટિર ખોળકૂવાના ખોદકામ દરમિયાન 360 વર્ષ દરમિયાન 15 પૌરાણિક ખાંભી મળી હતી. આ ખાંભીઓને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 17 મી સદીમાં ક્ષાત્રધર્મ નિભાવતા વીરગતી પામેલા ક્ષત્રિયોની છે. આ ખાંભીઓની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. આ ખાંભીઓ ખાળકુવાના ખોદકામ સમયએ 12 ફૂટ ઊંડાઈથી ખાંભી મળી આવી હતી. ખોદકામ દરમિયાન જુદી-જુદી ખાંભી મળી આવી હતી. નોંધનીય છે કે, વર્ષો પહેલા પણ ચાર ખાંભી મળી હતી.

આ ખોદકામ દરમિયાન જે ખાંભીઓ મળી છે તે ખાંભીઓ પર લાગેલી માટીને ગંગાજળ અને શુદ્ધ પાણીથી સ્વચ્છ કરવામાં આવી હતી. આ ખાંભીઓ પર પ્રાચીન લિપિથી લખાણ હોય વાંચી શકે તે માટે જાણકારોને બોલાવી ખાંભી કોની છે તે અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાણકારોના અનુસાર, 17 મી સદીમાં ક્ષત્રિય લોકો ધર્મ નિભાવતા શહીદ થયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જૂની ભાષાના જાણકારના અનુસાર, આઅ 15માંથી 3 ખાંભીની ઓળખ થઈ ચૂકી છે. આ ખાંભી સવંત 1717 સુદ અગિયારસના દિવસે પરમાર ખેતાજી, સવંત 1766 આસો સુદ તેરસને બુધવારે અમરજી સરવણિયા (સરવૈયા) અને 1770માં લીંબડીની ગાદી સંભાળતા કુંવરશ્રીના કામ આવી ગયેલા રણમલજી સરવણિયા (સરવૈયા)ની હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: LOVE JIHAD પર NASEERUDDIN SHAHએ વ્યક્ત કરી નારાજગી, લગ્ન બાદ માતાએ પૂછ્યું, શું બદલીશ પત્નીનો ધર્મ ?

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">