વ્યવસાય વેરા નાબુદી અંગે રત્નકલાકારોને સરકારે ફરી આપ્યું લોલીપોપ! અનેક રજૂઆત ગઈ પાણીમાં

ડાયમંડ વર્કર યુનિયન વ્યવસાય વેરા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ સુરતના હીરા ઉદ્યોગના આગેવાનોએ રજૂઆત કરી હતી અને આ મુદ્દો કેબિનેટમાં ચર્ચા માટે નક્કી કરાયો હતો પરંતુ હજુ સુધી આ પ્રશ્ન ચર્ચા માટેનું મુહૂર્ત જ નિકળ્યું નથી.

વ્યવસાય વેરા નાબુદી અંગે રત્નકલાકારોને સરકારે ફરી આપ્યું લોલીપોપ! અનેક રજૂઆત ગઈ પાણીમાં
The government again disappointed the Diamond Workers about the abolition of business tax(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 9:51 AM

હીરાઉધોગ (Diamond Industry ) ના રત્નકલાકારો કામદાર ની વ્યાખ્યા મા આવે છે અને હીરાઉધોગ એ રત્નકલાકારો (Workers ) નો વ્યવસાય નથી એ ઉધોગપતિઓ નો વ્યવસાય છે રત્નકલાકારો તો ઉદ્યોગપતિ ફેકટરીમા કામદાર તરીકે કામ કરવા જાય છે એટલે રત્નકલાકારો પાસે થી વ્યવસાય વેરો(Tax ) લેવો એ ગેરવાજબી છે .

ત્યારે ડાયમંડ વર્કર યુનીયન ગુજરાત અને સ્વ જયસુખ ગજેરાના રત્નકલાકાર વિકાસ સંઘે રત્કનલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવાની ભૂતકાળમાં અઢળક રજૂઆતો સરકારને કરી હતી .જેને અનુસંધાને સુરતના પ્રજા ના પ્રતિનિધિ ઓ અને સુરત ડાયમંડ એસોસિએશન ના તત્કાલીન પ્રમુખ તથા જી.જે.ઇ. પી.સી.ના ચેરમેન દિનેશભાઇ નાવડીયા અને હીરાઉધોગ ના અગ્રણીય ઉધોગપતિઓ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળ્યા હતા .

એ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વ્યવસાય વેરાનો મુદ્દો કેબિનેટ મા ચર્ચા મા લેવા મા આવશે અને વ્યવસાય વેરો નાબૂદ કરવા મા આવશે એવુ આશ્વાસન આપેલ હતુ પરંતુ રાત ગઇ બાત ગઇ રત્નકલાકારોનો આક્રોશ ઓછો થઇ જતા નેતા ઓ ઉધોગપતિઓ અને આગેવાનો વ્યવસાય વેરા ની વાત ને જાણે કઇ બન્યુ નથી એવી રીતે ભૂલી ગયા છે .

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ડાયમંડ વર્કર યુનિયન વ્યવસાય વેરા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ સુરતના હીરા ઉદ્યોગના આગેવાનોએ રજૂઆત કરી હતી અને આ મુદ્દો કેબિનેટમાં ચર્ચા માટે નક્કી કરાયો હતો પરંતુ હજુ સુધી આ પ્રશ્ન ચર્ચા માટેનું મુહૂર્ત જ નિકળ્યું નથી.

આ બાબતે ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું કે , ભૂતકાળણાં રત્નકલાકારોના વ્યવસાય વેરા બાબતે હીરા ઉદ્યોગના જે આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરી હતી અને સમગ્ર પ્રશ્ન આગેવાનોના તેમની સામે સવાલો કેબિનેટમાં ચર્ચા માટે લઈ જવાની ઉભા થઇ રહ્યા છે અને હીરાઉધોગના બાહેધરી આપવામાં આવી હતી ત્યારે રત્નકલાકારોને નેતા ઉધોગપતિઓ બાહેધરી હજુ પણ બાહેધરી જ બની અને આગેવાનો ફરી છેતરી ગયાનો અનુભવ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ મામલે ફરી લડત આપવા ડાયમંડ વર્કર રણનીતિ નક્કી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Bhavnagar: રાજ્ય સરકારના 3300 ટેન્ડરમાંથી સરકારી કોન્ટ્રાકટરોએ એક પણ ના ભર્યું! 5000 કરોડના કામોને લાગી બ્રેક

આ પણ વાંચોઃ Ahmedabad: સ્કૂલ બોર્ડના ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટનું આવતીકાલે લોકાર્પણ, 10 સિગ્નલ સ્કૂલો 139 ભીક્ષુક બાળકોને શિક્ષણ આપશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">