Surat : તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, મૂર્તિઓ બનાવવાના રો-મટીરિયલનો ભાવ વધ્યો

ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગણેશમૂર્તિ લેવા લોકોમાં ધસારો જોવા મળી રહ્યો છે. મૂર્તિ બનાવવા ઓછો સમય મળ્યો હોવાથી મૂર્તિકારો પણ ઘણા ખરા ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 1:17 PM

Surat : ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગણેશમૂર્તિ લેવા લોકોમાં ધસારો જોવા મળી રહ્યો છે. મૂર્તિ બનાવવા ઓછો સમય મળ્યો હોવાથી મૂર્તિકારો પણ ઘણા ખરા ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે. ઉપરાંત આ વર્ષે ગણેશ મૂર્તિ બનાવવા માટેનું રો- મટીરિયલ મોંઘુ થતા ભાવમાં 25 થી 30 ટકા જેટલો વધારો આવ્યો છે.

નોંધનીય છેકે તહેવાર આવે એટલે મોંઘવારીનો માર લોકોને સહન કરવો પડતો હોય છે. આવું જ કંઇક આ વખતે પણ બન્યું છે. મોંઘવારીનો વધુ એક માર ગણેશની મૂર્તિઓ પર પડી રહ્યો છે. અને, ગણેશની મૂર્તિઓ બનાવતા રો-મટીરિયલ્સના ભાવમાં વધારો નોંધાયો છે. આ ઉપરાંત, ગણેશની મૂર્તિ બનાવવા ખુબ જ ઓછો સમય મળ્યો હોવાથી મૂર્તિકારોએ ઘણા ઓર્ડર કેન્સલ પણ કરી દીધા છે. ત્યારે ગણેશોત્સવને લઇને લોકોમાં ઉત્સાહનો માહોલ તો છે. પરંતુ, અનેક અડચણોને લઇને લોકો મુંઝવણ અનુભવી રહ્યાં છે.

નોંધનીય છેકે કોરોના મહામારીને પગલે ગત વરસે ગણેશોત્સવની ઉજવણી ફિક્કી પડી હતી. અને, આ વરસે કોરોના ગાઇડલાઇન પ્રમાણે સરકારે ગણેશોત્સવની ઉજવણીની મંજૂરી આપી છે. જેથી ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. પરંતુ, મોંઘવારીને કારણે કેટલાક લોકોમાં નારાજગી છવાઇ છે. સાથે જ આર્થિક તંગીની કારણે પણ અનેક લોકો આ ઉત્સવથી અળગા રહે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે.

 

આ પણ વાંચો : GANDHINAGAR : ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ ચોટીલામાં બનશે મ્યુઝીયમ, CM રૂપાણીએ કરી જાહેરાત

 

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">