Surat: આ નાનકડા ટાબરીયાએ અંગ્રેજી ભાષામાં લખી કાઢી 83 પાનાની ‘ભગવદગીતા’

Surat: હાલ શાળામાં ઓનલાઈન અભ્યાસ (Online Education) ચાલી રહ્યો છે, ત્યારે બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટરની દુનિયામાં ખોવાયેલા રહે છે. ત્યાં સુરતમાં રહેતા અને વાંચનનો ગજબનો શોખ ધરાવતા 8 વર્ષીય બાળકે કામ કરી બતાવ્યું છે જે સાંભળીને તમે પણ દંગ થઈ જશો.   સુરતના પારલે પોઈન્ટ (Parel Point) વિસ્તારમાં રહેતા અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા 8 […]

Surat: આ નાનકડા ટાબરીયાએ અંગ્રેજી ભાષામાં લખી કાઢી 83 પાનાની 'ભગવદગીતા'
Riyansh Patodiya
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 16, 2021 | 9:50 PM

Surat: હાલ શાળામાં ઓનલાઈન અભ્યાસ (Online Education) ચાલી રહ્યો છે, ત્યારે બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટરની દુનિયામાં ખોવાયેલા રહે છે. ત્યાં સુરતમાં રહેતા અને વાંચનનો ગજબનો શોખ ધરાવતા 8 વર્ષીય બાળકે કામ કરી બતાવ્યું છે જે સાંભળીને તમે પણ દંગ થઈ જશો.

સુરતના પારલે પોઈન્ટ (Parel Point) વિસ્તારમાં રહેતા અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા 8 વર્ષીય બાળક રિયાંશ પાટોડીયા (Riyansh Patodiya)ને વાંચનનો બહુ શોખ છે. તેના પિતા પણ રોજ ભગવદગીતા (Bhagavad Gita) વાંચતા આવ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જોકે પિતા પાસેથી મળેલી આ ભેટને રિયાંશે સાર્થક કરી છે. સુરતના રિયાંશે માત્ર 3 મહિનામાં અંગ્રેજી ભાષામાં ભગવદગીતા લખી છે. જેનું નામ આપવામાં આવ્યું છે ‘Discover of The Arjuna within you’ સૌથી પહેલા તેણે ભગવદગીતા વાંચી હતી પણ ગીતાના સાર સમજવા અઘરા હોય તેણે સરળ ભાષામાં ગીતા લખવાનું નક્કી કર્યું. રિયાંશનું કહેવું છે કે આપણી અંદર અર્જુન અને દુર્યોધન બન્ને રહેલા છે.

સારા કાર્યો આપણને અર્જુન કરાવે છે, જ્યારે ખરાબ કાર્યો દુર્યોધન કરાવે છે પણ આપણે આપણા અંદર રહેલા અર્જુનને સમજવો અને શોધવો જરૂરી છે. રિયાંશને આ ગીતા લખવા બદલ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન પણ મળ્યું છે. માત્ર 8 વર્ષની ઉંમર જ્યારે નાના બાળકો રમકડાં માટે જીદ કરે છે. ત્યારે રિયાંશે આટલી નાની ઉંમરમાં ગીતાના સાર સમજીને તેને પોતાના વર્તનમાં ઉતારીને ગીતાના અર્થને સાર્થક કર્યું છે.

આ પણ વાંચો: Gujarat : મુખ્યમંત્રીનો કોર કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય, 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા 31 જુલાઇ સુધી લંબાવાઇ

આ પણ વાંચો: બોલો, સમોસા ત્રિકોણ જ કેમ આવે ? સમોસા ભાવતા હોય તો આ લેખ તમારે વાંચવો જોઈએ, ન ભાવતા હોય તો ખાસ વાંચવો જોઈએ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">