VIDEO: સુરત APMCએ શરૂ કર્યો અદ્યતન બાયોગેસ પ્લાન્ટ, આ રીતે થશે આર્થિક લાભ

સુરત APMCએ ઘન કચરાનો નિકાલ કલવા માટે બાયોગેસ પ્લાન્ટ શરૂ કર્યો છે. અદ્યતન ટેકનોલોજી સાથેના પ્લાન્ટમાં રોજના 20થી 25 ટન કચરાનો નિકાલ થાય છે. તેમાંથી એક હજાર ક્યુબિક મીટર ગેસ ઉતપન્ન થાય છે. આ ઉપરાંત 16 હજાર લીટર પ્રવાહી ખાતર મળે છે. આ પણ વાંચો: નિર્ભયા કેસ: આરોપીઓને 1 મહિનાનો મળ્યો સમય, 24 જાન્યુઆરીએ થશે […]

VIDEO: સુરત APMCએ શરૂ કર્યો અદ્યતન બાયોગેસ પ્લાન્ટ, આ રીતે થશે આર્થિક લાભ
Follow Us:
| Updated on: Dec 19, 2019 | 8:27 AM

સુરત APMCએ ઘન કચરાનો નિકાલ કલવા માટે બાયોગેસ પ્લાન્ટ શરૂ કર્યો છે. અદ્યતન ટેકનોલોજી સાથેના પ્લાન્ટમાં રોજના 20થી 25 ટન કચરાનો નિકાલ થાય છે. તેમાંથી એક હજાર ક્યુબિક મીટર ગેસ ઉતપન્ન થાય છે. આ ઉપરાંત 16 હજાર લીટર પ્રવાહી ખાતર મળે છે.

આ પણ વાંચો: નિર્ભયા કેસ: આરોપીઓને 1 મહિનાનો મળ્યો સમય, 24 જાન્યુઆરીએ થશે સુનાવણી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જેનું ખેડૂતોમાં વિતરણ કરવામાં આવે છે. આ ખાતરથી ઓર્ગેનિક ખેતીને ઉત્તેજન મળે છે. ગેસનું વિતરણ કરવાથી પણ APMCને આવક મળે છે. આ ઉપરાંત રોજનો શાકભાજી સહિતનો કચરો ઉપાડવા પેટે કોર્પોરેશનને ચુકવવો પડતો ખર્ચો પણ બંધ થઈ ગયો છે. આમ સુરત APMCને સરવાળે મોટો આર્થિક ફાયદો મળી રહ્યો છે. રાજ્યની અન્ય APMC પણ બાયોગેસ પ્લાન્ટ બનાવે તો ફાયદો મળી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">