ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંંગે મોટું નિવેદન

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંગે મોટું નિવેદન અપાયું છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અસહેમતીને રાષ્ટ્રવિરોધી અને લોકતંત્ર વિરોધી વાત કહેવી એ લોકતંત્ર પર હુમલો છે. સાથે કહ્યું કે, વિચારોને દબાવવા દેશની અંતરાત્માને દબાવવા બરાબર છે. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમના 15માં પી.ડી મેમોરિયલ લેક્ચરમાં આ વાત કહી હતી.   Web […]

ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંંગે મોટું નિવેદન
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 5:54 PM

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંગે મોટું નિવેદન અપાયું છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અસહેમતીને રાષ્ટ્રવિરોધી અને લોકતંત્ર વિરોધી વાત કહેવી એ લોકતંત્ર પર હુમલો છે. સાથે કહ્યું કે, વિચારોને દબાવવા દેશની અંતરાત્માને દબાવવા બરાબર છે. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમના 15માં પી.ડી મેમોરિયલ લેક્ચરમાં આ વાત કહી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચોઃ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે OBC, SC અને ST સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અસહેમતી દર્શાવતા લોકો પર અંકુશ લગાવવો એ સરકારી તંત્રનો ઉપયોગ ડરની ભાવના ઉભી કરે છે. અસહેમતીને રાષ્ટ્રવિરોધી અને લોકતંત્ર વિરોધી કહેવું બંધારણીય મૂલ્યોના સંરક્ષણ અને વિચાર-વિમર્શ કરતા લોકતંત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતાની મૂળ ભાવનાને નુકસાન કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">