શ્યામલ વિસ્તારથી માણેકબાગ ચાર રસ્તા તરફ એક કાર વિચિત્ર રીતે દીવાલમાં ઘૂસી જતાં લોકોમાં કુતૂહલ

અમદાવાદ શહેરના શ્યામલ રોડ પરથી માણેકબાગ ચાર રસ્તા તરફ એક કાર દીવાલમાં ઘૂસી જતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. કારમાં હાજર પિતા અને બે પુત્રનો આબાદ બચાવ થયો. શિવરંજનીમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા રૂપેશ મોદી તેમના પુત્રને કાર શીખવાડવા માટે શ્યામલ પાસેના મેદાનમાં કાર ચલાવતા હતા.  આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ […]

શ્યામલ વિસ્તારથી માણેકબાગ ચાર રસ્તા તરફ એક કાર વિચિત્ર રીતે દીવાલમાં ઘૂસી જતાં લોકોમાં કુતૂહલ
Follow Us:
| Updated on: Feb 06, 2020 | 12:30 PM

અમદાવાદ શહેરના શ્યામલ રોડ પરથી માણેકબાગ ચાર રસ્તા તરફ એક કાર દીવાલમાં ઘૂસી જતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. કારમાં હાજર પિતા અને બે પુત્રનો આબાદ બચાવ થયો. શિવરંજનીમાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા રૂપેશ મોદી તેમના પુત્રને કાર શીખવાડવા માટે શ્યામલ પાસેના મેદાનમાં કાર ચલાવતા હતા.

આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મહાત્મા મંદિરની જાળવણીની જવાબદારી પ્રાઈવેટ કંપનીને સોંપાઈ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પુત્ર સાથે વાતોમાં પડી ગયેલા પિતાને ઘ્યાન ન રહેતા એક્સલરેટર પર પગ મુકતા કારે સ્પીડ પકડી હતી. અને મેદાનની સામે આવેલી સોસાયટીની દિવાલમાં કાર ઘુસી ગઈ. જોકે કાર અકસ્માતમા કારમા સવાર પિતા અને બે પુત્રનો બચાવ થતા મોટી દુર્ધટના ટળી હતી. સાથે જે અકસ્માત સમયે રોડ પર સામે કોઈ વાહન ન આવતા અન્ય વાહનચાલકોનો પણ આબાદ બચાવ થયો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">