ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક, સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે: વાલીમંડળ

ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક યોજાવા જઈ રહી છે કે જેમાં સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે તેવી વાલીમંડળ દ્વારા માંગ કરવામાં આવી છે જે સામે “ખાનગી સ્કૂલો 25 ટકાથી વધુ ફી માફ કરવાની તૈયારીમાં નહી” અગાઉ સ્કૂલ સંચાલકોએ 25 ટકા ફી માફીની તૈયારી […]

ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક, સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે: વાલીમંડળ
Follow Us:
| Updated on: Sep 29, 2020 | 10:26 AM

ફીમાં રાહત મુદ્દે શિક્ષણપ્રધાન અને વાલીઓ વચ્ચે આજે બેઠક યોજાવા જઈ રહી છે કે જેમાં સ્કૂલો 50 ટકા ફી માફ ન કરે તો સરકાર 25 ટકા રાહત આપે તેવી વાલીમંડળ દ્વારા માંગ કરવામાં આવી છે જે સામે “ખાનગી સ્કૂલો 25 ટકાથી વધુ ફી માફ કરવાની તૈયારીમાં નહી” અગાઉ સ્કૂલ સંચાલકોએ 25 ટકા ફી માફીની તૈયારી દર્શાવી હતી જે બાદ આજની બેઠકમાં હવે શું નિકળે છે તેના પર સૌ કોઈની નજર છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">