સૌરાષ્ટ્રને 2022 સુધીમાં AIIMS મળી જવાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો દાવો, સૌરાષ્ટ્ર અને કચ્છનાં પ્રાંતનાં લોકોને ખુબ મોટો લાભ થશે
સૌરાષ્ટ્રને 2022 સુધીમાં AIIMS મળી જવાનો દાવો મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં એઈમ્સની કામગીરી પુરજોશમાં ચાલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતનાં લોકો પણ કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યા છે. એઈમ્સની સુવિધાથી પ્રાપ્ત થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છનાં પ્રાંતનાં લોકોને ખુબ મોટો લાભ થવા જઈ રહ્યો છે. Web Stories View more […]
સૌરાષ્ટ્રને 2022 સુધીમાં AIIMS મળી જવાનો દાવો મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં એઈમ્સની કામગીરી પુરજોશમાં ચાલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતનાં લોકો પણ કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યા છે. એઈમ્સની સુવિધાથી પ્રાપ્ત થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છનાં પ્રાંતનાં લોકોને ખુબ મોટો લાભ થવા જઈ રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો