સાબરકાંઠા જિલ્લાના આ શિક્ષકે રાજ્યનું વધાર્યુ ગૌરવ, શિક્ષક દિને રાષ્ટ્રપતિના હસ્તે મળશે એવોર્ડ

આગામી 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ માટે દેશભરમાંથી પસંદ કરાયેલા ગણતરીના શિક્ષકોમાં એક નામ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરામ સુથારનું નામ પણ પસંદ થયુ છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર […]

સાબરકાંઠા જિલ્લાના આ શિક્ષકે રાજ્યનું વધાર્યુ ગૌરવ, શિક્ષક દિને રાષ્ટ્રપતિના હસ્તે મળશે એવોર્ડ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:44 PM

આગામી 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ માટે દેશભરમાંથી પસંદ કરાયેલા ગણતરીના શિક્ષકોમાં એક નામ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કંજેલી ગામના પ્રકાશચંદ્ર નરભેરામ સુથારનું નામ પણ પસંદ થયુ છે.

Sabarkantha jila na aa shikshake rajya nu vadharyu gaurav shikshak divas e Rashtyapati na haste malse award

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Sabarkantha jila na aa shikshake rajya nu vadharyu gaurav shikshak divas e Rashtyapati na haste malse award

આગામી શિક્ષક દિવસના દિવસે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. ગ્રામિણ કક્ષા સુધી શિક્ષણમાં યોગદાન આપનાર શિક્ષકોને આ સન્માનનો લાભ મળતો હોય છે. સાબરકાંઠા જિલ્લાના પણ એક શિક્ષકનું નામ ગણતરીના પસંદ કરાયેલા શિક્ષકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Sabarkantha jila na aa shikshake rajya nu vadharyu gaurav shikshak divas e Rashtyapati na haste malse award

રાષ્ટ્રપતિના હસ્તે ગૌરવભેર સન્માન થવાનું હોવાને લઈને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના તમામ ગુણોની ચકાસણી કરીને દેશભરમાંથી શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે અને જેમાં ગુજરાત રાજ્યના ત્રણ શિક્ષકો પસંદ થયા છે, જે પૈકી એક શિક્ષક સાબરકાંઠાના વડાલીના છે. વડાલીના શિક્ષક પ્રકાશભાઈ સુથારનું નામ પસંદ થતાં જિલ્લાના શિક્ષણ સમુદાયમાં પણ ઉત્સાહનો માહોલ બન્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શ્રેષ્ઠ શિક્ષક તરીકેની પસંદગી માટે સમગ્ર દેશના કેન્દ્રશાસિત અને સંઘ પ્રદેશો તેમજ રાજ્યોમાંથી 47 શિક્ષકોને રાષ્ટ્રીય સ્તરના વિશેષ એવોર્ડ માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે પસંદ કર્યા છે. તેમાંથી ગુજરાતના ત્રણ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષકોના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હોવાની સૌ પ્રથમ જાણકારી રાજ્યના શિક્ષણપ્રધાન  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોશિયલ મીડિયા મારફતે આપી હતી અને રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ થનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">