Ahmedabad: નવી શરૂ થનારી કોવિડ હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા શરૂ, 3થી 6 માસ માટે કરાર આધારિત નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફની ભરતી

કોરોના કાળના એક વર્ષમાં કોરોના વોરિયર્સની અછત સર્જાઈ છે. જુદા-જુદા સ્થળો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં નવી શરૂ થઈ રહેલી કોવિડ હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

| Updated on: Apr 20, 2021 | 4:06 PM

કોરોના કાળના એક વર્ષમાં કોરોના વોરિયર્સની અછત સર્જાઈ છે. જુદા-જુદા સ્થળો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઘણા સ્થળોએ તો મેડિકલ સ્ટાફ શોધ્યે નથી મળતો. તેવામાં હવે અમદાવાદમાં નવી શરૂ થઈ રહેલી કોવિડ હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર ખાતે શરૂ થનારી હોસ્પિટલ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં 3થી 6 માસ માટે કરાર આધારિત નર્સિંગ સ્ટાફ અને મેડિકલ સ્ટાફ લેવાનો છે. જુદા-જુદા પદ માટે માસિક 25 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો ફિક્સ પગાર આપવામાં આવશે. જે પદોની ભરતી ચાલી રહી છે, તેમાં 200 નર્સિંગ સ્ટાફ, 20 ફિઝિશિયન આસિસ્ટન્ટ, 6 પલ્મોનરી ડૉક્ટર, 9 એનેસ્થેસીયા ડૉક્ટર, 20 મેડિકલ ઓફિસર, 2 બાયોમેડીકલ એન્જિનિયર અને 2 હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટરનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: Vadodara: ગોરવાની એ. કે ઇન્ડસ્ટ્રીઝમાં નકલી સેનેટાઇઝર બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે પીસીબીએ પાડ્યા દરોડા

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">